આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવતીકાલે ડાયાબીટીસ કેમ્પ યોજાશે
સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય/હોસ્પિટલ જૂનાગઢના સ્વસ્થવૃત્ત વિભાગ અંતર્ગત કાર્યરત વેલનેસ સેન્ટર દ્વારા તા.૧૯/૦૨/૨૦૨૧ના રોજ સવારે ૯.૦૦થી બપોરે ૧૨ કલાક સુધી મધુપ્રમેહ-ડાયાબીટીસ માટે નિદાન અને યોગ તથા આહાર-વિહાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં…