જામકંડોરણામાં ખોડલધામ મહિલા સમિતિની બહેનોએ માતાજીના ગરબાના માળા બનાવીને ધાર્મિક સ્થળોમાં બાંધ્યા
જામકંડોરણા ચાલું વર્ષ સરકારી ગાઈડલાઈન મુજબ સાદગી પૂર્ણ નવરાત્રી ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રી દરમ્યાન જામકંડોરણામાં પુરી શ્રધ્ધા અને ભકિતથી માતાજીની પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારે જામકંડોરણા ખોડલધામ…