Breaking News
0

સ્ટાફને અપાઈ કોવિડ-૧૯ પ્રોટોકોલની તાલિમ કચ્છના સફેદ રણમાં ધનતેરસથી ટેન્ટ સિટી ખુલશે

કચ્છના સફેદ રણની મજા માણવા જતાં પ્રવાસીઓ માટે ટેન્ટ સીટી દિવાળીના બે દિવસ અગાઉ ૧૨ નવેમ્બરથી ૨૮ ફેબ્રુઆરી સુધી ખુલ્લુ મુકવામાં આવશે. ૧૨ નવેમ્બરથી કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈને વાહનો તથા…

Breaking News
0

ઓએસિસ ફર્ટીલિટી રજૂ કરે છે સંતાન પ્રાપ્તિની સારવારનો નવતર અભિગમ : IVF@Home

ભારતમાં પ૦ લાખથી વધુ લોકો કોરોનાગ્રસ્ત બન્યા હોવા છતાં દેશ અનલોક-પ માટે તૈયાર થઈ રહ્યો છે અને કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય અનલોક-પની પ્રક્રિયા દરમ્યાન પાલન કરવાની માર્ગ રેખાઓ જાહેર કરી…

Breaking News
0

સોમનાથ મંદિરના વિકાસમાં કેશુભાઈ પટેલે કરેલું પ્રદાન લોકો કદાપી નહીં ભુલે

ભારતના બાર જયોર્તિલીંગ પૈકીના પ્રથમ એવા ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું ગઈકાલે દુઃખદ અવસાન થતા સમગ્ર સોમનાથ મંદિર આસપાસ શોકનું ઘેરૂં મોજું છવાયું…

Breaking News
0

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા મહેન્દ્ર મશરૂ

જનસંઘના સ્થાપક, આરએસએસના સ્વયંસેવક ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા ભાજપના માર્ગદર્શક કેશુભાઈ પટેલના થયેલ દુઃખદ અવસાનથી ગુજરાતના જાહેર જીવનને મોટી ખોટ પડી છે. તેઓના શાસનમાં ગુજરાતનો તમામ ક્ષેત્રમાં વિકાસ થાય તેવા…

Breaking News
0

ફરીદાબાદમાં નિકિતા તોમરની હત્યાની ઘટનાને વખોડતું દ્વારકા ભાજપ

ફરીદાબાદના વલ્લભગઢ એરીયામાં સોમવારે બપોરે ૪ વાગ્યે અગ્રવાલ કોલેજમાંથી બી.કોમ. ફાયનલ વર્ષનું પેપર આપીને નિકિતા તોમરની નામની યુવતિ ઘરે પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં અજાણ્યા શખ્સોએ નિકિતાનું અપહરણ કરવાની…

Breaking News
0

સવારે-ઠંડી તો બપોરે ગરમી પડતા તાવ- શરદી ખાંસીના કેસ સતત વધી રહ્યો છે

શિયાળાએ ગુજરાતમાં દસ્તક દીધી છે અને સવારે ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જો કે, બપોરે પારો ૩૬ ડિગ્રીની આસપાસ રહેતા ગરમી પણ અનુભવાઈ રહી છે. ડબલ ઋતુના કારણે શરદી, ઉધરસ,…

Breaking News
0

ગુજરાતની ભાજપ સરકારના રાજમાં તેલીયા રાજાઓ બેફામ બન્યા!

છેલ્લા આઠ મહિનાથી સમગ્ર દેશમાં કોરોનાનું સંકટ ચાલી રહયું છે. લોકોના ધંધા-રોજગાર પડી ભાંગતા આર્થિક સ્થિતી ડામાડોળ બની છે. તેવા સમયે જીવન જરૂરીયાતની ચીજાેની કીંમતો આસમાને પહોંચતા ૮૦ ટકા પરિવારોના…

Breaking News
0

કેશુભાઈ સૌરાષ્ટ્રનાં ખેડૂત નેતા અને સરદાર હતા : મેયર ધીરૂભાઈ ગોહેલ

સૌરાષ્ટ્રના સપુત પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા એવા કેશુભાઈ પટેલનું ૯ર વર્ષની ઉંમરે અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે ભાવપૂર્ણ શ્રધ્ધાજલી આપતા તેમની…

Breaking News
0

કેશુભાઈ સૌરાષ્ટ્રનાં ખેડૂત નેતા અને સરદાર હતા : મેયર ધીરૂભાઈ ગોહેલ

સૌરાષ્ટ્રના સપુત પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂત નેતા એવા કેશુભાઈ પટેલનું ૯ર વર્ષની ઉંમરે અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે ભાવપૂર્ણ શ્રધ્ધાજલી આપતા તેમની…

Breaking News
0

ગુલાબી ઠંડી સાથે સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋતુનો પ્રારંભ

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડી સાથે છેલ્લા બે દિવસથી શિયાળાની ધીમી ધીમે શરૂઆત થઈ રહી છે. શિયાળાની સ્વાસ્થ્યવર્ધક ઋતુ હાલમાં તેના ગુલાબી મિજાજમાં છે. તંદુરસ્ત સ્વાસ્થ્યને યથાવત રાખવા માટે શિયાળાની…

1 857 858 859 860 861 1,274