Breaking News
0

ત્રણ દિવસ પહેલા જૂનાગઢ જેલમાં શંકાસ્પદ મૃત્યું પામનાર કાચા કામના કેદીના મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોનો ઈન્કાર

જૂનાગઢ જીલ્લા જેલમાં કાચા કામના કેદી રહેલા મેરાજશા ઈસ્માઈશા રફાઈ (ઉ.વ.ર૬) નામના કેદીનું શંકાસ્પદ મૃત્યુ થતાં પરિવારજનોએ મૃતકના શબને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આજે ત્રણ દિવસ થયાં હોવા છતાં…

Breaking News
0

ત્રણ દિવસ પહેલા જૂનાગઢ જેલમાં શંકાસ્પદ મૃત્યું પામનાર કાચા કામના કેદીના મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોનો ઈન્કાર

જૂનાગઢ જીલ્લા જેલમાં કાચા કામના કેદી રહેલા મેરાજશા ઈસ્માઈશા રફાઈ (ઉ.વ.ર૬) નામના કેદીનું શંકાસ્પદ મૃત્યુ થતાં પરિવારજનોએ મૃતકના શબને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આજે ત્રણ દિવસ થયાં હોવા છતાં…

Breaking News
0

ઈટાલીના તબીબોએ વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલને ફગાવી કોરોનાને મહાત આપી

વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ કોરોનાની બિમારી સબબ જાહેર કરેલા કાનુનને ફગાવી ઈટાલીએ કોરોનાને મહાત આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલ મુજબ કોરોના વાયરસથી મૃત્યું પામેલા દર્દીઓનું પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી.…

Breaking News
0

ઈટાલીના તબીબોએ વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલને ફગાવી કોરોનાને મહાત આપી

વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ કોરોનાની બિમારી સબબ જાહેર કરેલા કાનુનને ફગાવી ઈટાલીએ કોરોનાને મહાત આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રોટોકોલ મુજબ કોરોના વાયરસથી મૃત્યું પામેલા દર્દીઓનું પોસ્ટમોર્ટમ કરી શકાતું નથી.…

Breaking News
0

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ગઈકાલે સતત ત્રીજી ટર્મ માટે શપથ ગ્રહણ કર્યા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડુએ તેમને પોતાની ચેમ્બરમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ મુદતમાં આંધ્રપ્રદેશનું…

Breaking News
0

પ્રવાસની રાજધાની એવા જૂનાગઢનું ગૌરવ એટલે બેલેવ્યું સરોવર પોર્ટીકો હોટલને સફળતાનું એક વર્ષ પૂર્ણ : ગ્રાહકોએ દીલથી વધાવી

જૂનાગઢ ટુરિઝમ આધારિત ઈકોનોમી ધરાવે છે, ત્યારે ગિરનાર રોપવે તેમાં મહત્વનો ભાગ ભજવશે એ નિઃસંદેહ છે.કોઈપણ પ્રવાસનધામમાં મુખ્ય આકર્ષણ સાથે ઇન્ફ્રા સ્ટ્રક્ચર અગત્યનો ભાગ ભજવે છે.જેમ કે રોડ-રસ્તા, ભોજન-આવાસ અને…

Breaking News
0

પ્રવાસની રાજધાની એવા જૂનાગઢનું ગૌરવ એટલે બેલેવ્યું સરોવર પોર્ટીકો હોટલને સફળતાનું એક વર્ષ પૂર્ણ : ગ્રાહકોએ દીલથી વધાવી

જૂનાગઢ ટુરિઝમ આધારિત ઈકોનોમી ધરાવે છે, ત્યારે ગિરનાર રોપવે તેમાં મહત્વનો ભાગ ભજવશે એ નિઃસંદેહ છે.કોઈપણ પ્રવાસનધામમાં મુખ્ય આકર્ષણ સાથે ઇન્ફ્રા સ્ટ્રક્ચર અગત્યનો ભાગ ભજવે છે.જેમ કે રોડ-રસ્તા, ભોજન-આવાસ અને…

Breaking News
0

દુકાનમાં કામ કરી, માટલા વેંચી ગુજરાન ચલાવતા જૂનાગઢના ભજનીક કલાકારો અને વાજિંત્ર વાદકો

કોરોનાની મહામારીએ ભલભલાની આર્થિક હાલત કફોડી કરી નાખી છે ત્યારે જૂનાગઢના નાના ભજન કલાકારો અને તબલાં તેમજ મંજીરાવાદકોની પણ તાજેતરમાં કામના અભાવે આર્થિક હાલત એટલી હદે કથળી છે કે, કલાકારો…

Breaking News
0

દુકાનમાં કામ કરી, માટલા વેંચી ગુજરાન ચલાવતા જૂનાગઢના ભજનીક કલાકારો અને વાજિંત્ર વાદકો

કોરોનાની મહામારીએ ભલભલાની આર્થિક હાલત કફોડી કરી નાખી છે ત્યારે જૂનાગઢના નાના ભજન કલાકારો અને તબલાં તેમજ મંજીરાવાદકોની પણ તાજેતરમાં કામના અભાવે આર્થિક હાલત એટલી હદે કથળી છે કે, કલાકારો…

Breaking News
0

જૂનાગઢ : ઉપલા દાતારના સેવક હિરલભાઈ મોદીનું દુઃખદ અવસાન, દાતાર સેવકોમાં ગમગીની છવાઈ

જૂનાગઢ ઉપલા દાતારના સેવક અમદાવાદ નિવાસી હિરલભાઈ મોદીનું દુઃખદ અવસાન થતાં ઉપલા દાતારના મહંત ભીમબાપુ સહિત તમામ સેવકોમાં ગમગીની પ્રસરી ગઈ છે. દાતારના જૂના સેવક અને દાતારની જગ્યા પ્રત્યે અનન્ય…