વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળએ સાથે મળી અને પાંચ ગામના યુવાનોને ભેગા મળીને હનુમાન ચાલીશાના પાઠની શરૂવાત કરાવેલ

0

સનાતન હિન્દુ ધર્મમાં હનુમાનજી મહારાજનું અનોખું યોગદાન છે. જેમાં ઉના શહેર તથા તાલુકાના હિન્દુ યુવાનોને એક સમય નવા ઉગલા ગામે હનુમાનજી મહારાજના મંદિરે જૂના ઉગલા, મોતિસર, અમબાળા અને ધોકડવા ગામના યુવાનો ભેગા મળી અને એનાથી ગીર સોમનથા જિલ્લાના મહામંત્રી નીપુલ શાહ તથા ઉના તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંદ યશવંત બાંભણિયા અને સાથે બજરંગ દળ ઉના તાલુકા પ્રમુખ ભાવેશ સાંખટ તથા અનેક યુવાનો ઉનાંથી જાેડાયેલ અને સનાતન હિન્દુ ધર્મની હનુમાન ચલીશા બોલી અને પહેલ કરેલ હતી.

error: Content is protected !!