Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢમાં તહેવારોનાં દિવસોમાં આ વર્ષે માસ્ક અને સેનેટાઈઝરથી સજ્જ બનવું પડશે : સાવચેતી જરૂરી બનશે

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોના કેસોનાં આક્રમણનો સતત વધારો થઈ રહ્યો છે અને સાથે જ આ વર્ષે તહેવારો નજીક આવી રહ્યાં છે. પરંતુ આ તહેવારની ઉજવણી શક્ય બનવાની નથી. દરેક…

Breaking News
0

વિસાવદર પંથકમાં ૩ દિવસમાં ૪ કોરોનાનાં ૮ કેસ આવતા લોકોમાં ચિંતાની લાગણી

વિસાવદર પંથકમાં કોરોનાએ એકાએક ફૂંફાડો માર્યો છે. છેલ્લા ત્રણ જ દિવસમાં ૮ કેસ કોરોના પોઝીટીવ નોંધાતા અને એકનાં મૃત્યુંની ઘટનાથી સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આજે વધું ૪…

Breaking News
0

ચાલુ વર્ષે શાળાઓમાં રર૧ને બદલે માત્ર ૧૩૭ દિવસ અભ્યાસ માટે મળશે : કોર્સ પૂર્ણ કરવો અશક્ય

કોરોના મહામારીને પગલે રાજયના વિદ્યાર્થીઓના શિક્ષણને પણ અસર થવા પામી છે. જેમાં ૧પમી ઓગસ્ટ સુધી શાળાઓ બંધ રહેવાની હોઈ અને તે બાદ શાળાઓ થાય તો વાર્ષિક અભ્યાસક્રમ કમ્પલીટ કરવા અને…

Breaking News
0

“ધર્મ કે જાતિ મને લાગુ પડતા નથી, મને નાસ્તિક જાહેર કરી દો” : હાઈકોર્ટમાં અરજી

‘કર્મ કે કુરૂક્ષેત્ર મેં, ના રૂપ કામ આતા હૈ, ના જૂઠ કામ આતા હૈ, ન જાતિ કામ આતી હૈ, ન બાપ કા નામ કામ આતા હૈ, સિર્ફ જ્ઞાન હી આપકો…

Breaking News
0

વિકાસના એન્કાઉન્ટરમાં CBI તપાસ માટે સુપ્રીમમાં અરજી, NHRCમાં પણ ફરિયાદ

કાનપુરમાં આઠ પોલીસકર્મીઓનો હત્યારા અને ઉત્તરપ્રદેશનો હિસ્ટ્રીશીટર આરોપી વિકાસ દૂબેને શુક્રવારે સવારે એન્કાઉન્ટરમાં ઠાર કરાયો હતો. ગુરૂવારે ઉજ્જૈનમાંથી ધરપકડ કરાયેલા વિકાસને ટ્રાન્ઝિટ રિમાન્ડ ઉપર કાનપુર લવાઇ રહ્યો હતો ત્યારે વરસાદ…

Breaking News
0

ખાલી ચર્ચાઓ નહીં પરંતુ ટૂંક સમયમાં સરકાર નિર્ણય નહીં લે તો બેરોજગાર યુવાનોના હિત માટે થશે ઉગ્ર આંદોલન

તાજેતરમાં બેરોજગારીના મુદ્દાને લઈને ગુજરાતમાં ગરમાવો છે ત્યારે સરકાર દ્વારા બેરોજગાર સમિતિને મંત્રણા માટે બોલાવવામાં આવી હતી અને બેરોજગાર સમિતિમાં આંદોલનકારી પ્રવિણ રામ પણ સરકાર સાથે મંત્રણા કરવા જવાના હતા.…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાનો વિસ્ફોટ : ૧ મૃત્યું અને ૧૪ નવા કેસ

ગીર સોમનાથ જીલ્લામાં ગઈકાલે વધુ એક વખત કોરોના કેસોનો વિસ્ફોટ થયો છે. જીલ્લાના ઉના, તાલાલા અને વેરાવળ ત્રણ તાલુકાઓમાંથી એકીસાથે કોરોનાના ૧૪ પોઝીટીવ કેસ સામે આવ્યા છે. ગઈકાલે પોઝીટીવ આવેલા…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં બે દિવસના વિરામ બાદ છુટોછવાયો વરસાદ

બે દિવસ મેઘરાજાએ વિરામ લીધા બાદ ગઈકાલે બપોર બાદ ગીર-સોમનાથ જીલ્લાના છ તાલુકામાં અડધોથી એક ઇંચ જેવો વરસાદ વરસેલ છે. ગીર-સોમનાથ જીલ્લાના છ તાલુકામાં ચાર દિવસ સુધી મેઘરાજાએ મુકામ કરી…

Breaking News
0

વેરાવળમાંથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ગીર સોમનાથ જીલ્લા એસ.ઓ.જી. બ્રાન્ચે પેટ્રોલીંગ દરમ્યાન વેરાવળ બસ સ્ટેશન પાસેથી કોડીનારના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધેલ છે. એસ.ઓ.જી.ના પી.આઇ. એસ.એલ. વસાવા, પી.એસ.આઇ. વી.આર. સોનારા, નરવણસિંહ ગોહીલ, ગોવિંદ વંશ…

Breaking News
0

જૂનાગઢનાં વડાલ ખાતે જુગાર દરોડો : ૬ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ દલપતભાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે વડાલ ગામે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને જાહેરમાં જુગાર રમતાં કુલ રૂા.૧૦૮પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ…