Author Abhijeet Upadhyay

Breaking News
0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે હળવાથી ભારે વરસાદનાં ઝાપટા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં મેઘાવી માહોલ સર્જાયો છે અને આ સાથે જ સવારથી હળવાથી ભારે વરસાદનાં ઝાપટાં પડી રહ્યાં છે. દરમ્યાન સવારનાં ૮ થી ૧૦ દરમ્યાન જૂનાગઢમાં ૪ મીમી, માંગરોળ…

Breaking News
0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર ઘરફોડી ચોરી

જૂનાગઢનાં ગીતાજંલી હાઉસીંગ બોર્ડ બ્લોક નં.૧૮ ખાતે રહેતાં રવી રોહિતકુમાર પંડ્યાએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી તથા તેમનાં મમ્મી પોતાના…

Breaking News
0

જૂનાગઢનાં એચપી કોકો પેટ્રોલપંપમાંથી ર૩ હજારનાં મુદ્દામાલની ચોરી

જૂનાગઢનાં હર્ષદ નગર યોગેશ્વર નગર ખાતે રહેતાં સાહીલ હમીદખાન બ્લોચએ પોલીસમાં આ કામનાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે આ કામનાં ફરીયાદી રાત્રીનાં એચપી કોકો પેટ્રોલપંપમાં ડિલેવરી…

Breaking News
0

મજેવડી ગામ પાસેથી ગેરકાયદેસર રિવોલ્વર સાથે એક ઝડપાયો

જૂનાગઢ એસઓજી પોલીસ સ્ટેશનનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ પી.એમ.ભારાઈ અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે મજેવડી ગામ પાસે માખીયાળા ત્રણ રસ્તા ઉપર આ કામનાં આરોપી દેવાયતભાઈ નારણભાઈ પુછડીયાએ ગેરકાયદેસર આધાર પરવાના વગરની…

Breaking News
0

છેલ્લાં ર૪ કલાકમાં જૂનાગઢમાં ૩નાં મોત : મૃત્યુઆંક ૭

જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાના કેસોનું સતત સંક્રમણ વધી રહયું છે જેનાં કારણે શહેરીજનો તેમજ આરોગ્ય વિભાગ ચિંતીત બનેલ છે. જૂનાગઢ જીલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં કારણે મૃત્યું થયાનાં બનાવોમાં પણ…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અહેવાલનો પડઘો : નરસિંહ મહેતાં સરોવરમાંથી ગાંડી વેલ દુર કરવાની કામગીરી હાથ ધરાઈ

જૂનાગઢ શહેરની મધ્યમમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરમાં ચોમાસાનાં પ્રથમ સારા વરસાદથી જ નવા નીરની આવક થતાં આ તળવા છલકાઈ ગયું હતું. સાથે જ ગાંડી વેલનું પણ આક્રમણ જાેરદાર થયું હતું…

Breaking News
0

ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો સુત્ર સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર બન્યું

વેદનું વિધાન – ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.’ વેદનું આ વિધાન સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર બન્યું. આપણા શરીરમાં ત્રણ પ્રકારની આંખ છે. પ્રથમ સામાન્ય આંખ જેનાથી આપણે રોજબરોજના…

Breaking News
0

ખંભાળિયામાં નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કાર્ય વધુ સુદ્રઢ બનાવાયું

ખંભાળિયા પંથકમાં વરસી ગયેલા ૫૩ ઈંચ સુધીના ભારે વરસાદના કારણે ઠેર ઠેર માગોર્ ધોવાઈ જતાં સફાઈ કાર્ય ખોરંભે ચડ્યું હતું. આ પછી છેલ્લા બે દિવસના વરસાદી વિરામ તથા ઉઘાડ બાદ…

Breaking News
0

જામકંડોરણામાં ખાનગી દવાખાનાનાં તબીબો દ્વારા બાયો મેડિકલ વેસ્ટ-જૈવીક કચરો રસ્તા ઉપર ફેંકી દેતા હોવાની અનેક ફરિયાદો

જામકંડોરણાના પ્રાઈવેટ દવાખાનાના ડોક્ટર દ્વારા બાયો મેડીકલ વેસ્ટનો અત્યંત જોખમી કચરા જાહેરમાં ફેંકીને કાયદાની ઐસીતેસી કરી રાજકોટ જીલ્લાનાં આરોગ્ય તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે. જામકંડોરણાના કાલાવડ રોડ ઉપર પ્રાઈવેટ…

Breaking News
0

જૂનાગઢ સહિત રાજયનાં સંક્રમિત શહેરોમાં ફરી પાછા અશંત : લોકડાઉનની શક્યતા

જૂન અને જુલાઈ માસમાં જૂનાગઢ સહિત રાજયનાં રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંદર, ગિર-સોમનાથ સહિતનાં અનેક જીલ્લાઓમાં તેમજ શહેરોમાં અને મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોનાનાં કેસોનો સતત સંક્રમણ વધી રહ્યું છે. જૂનાગઢ શહેરની જાે…