Author Abhijeet Upadhyay

Breaking News
0

માણાવદરના થાનીયાળા અને શીલના દિવાસા ગામે જુગાર દરોડો

માણાવદર પોલીસે ગઈકાલે થાનીયાળા ગામે જુગાર અંગે દરોડો પાડતા છ શખ્સોને રૂા.પ૪૩૦ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી લીધેલ છે. જયારે શીલ પોલીસે દિવાસા ગામમાં કુંડલી વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર…

Breaking News
0

જૂનાગઢમાં ગુરૂવારે બપોરે ઈદ એ મિલાદનું શાનદાર જુલુશ નિકળશે

આગામી ગુરુવારે તારીખ ૨૮/૦૯/૨૦૨૩ ના રોજ માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામ ની જન્મ જયંતી સોરઠ મહાનગરમાં ભવ્ય રીતે ઉજવવાના ભાગરૂપે હજરત અલીમોહમદ સાહેબ ખતીબે જામા મસ્જિદ ના અધ્યક્ષ સ્થાને એક મીટિંગનું…

Breaking News
0

જૂનાગઢમાં સમસ્ત વ્હોરા સમાજ દ્વારા જશ્ને ઈદે એ મિલાદ નિમિતે નીકળેલ જુલુશનું કોમી એકતા રાષ્ટ્રિય એકતા સમિતિ દ્વારા સ્વાગત

માનવજાતના મસીહા પૈગમબરે ઇસ્લામની જન્મ જયંતી અવસર પર સોરઠ મહાનગર ખાતે સમસ્ત વહોરા સમાજ જૂનાગઢ દ્વારા શિસ્તબધ સમાન ગણવેશમાં બેન્ડ બાજાની સુરાવલીઓ સાથે જુલૂસ ગઈકાલે કાઢવામાં આવેલ જેમાં જૂનાગઢ વ્હોરા…

Breaking News
0

ગિરનાર દરવાજે આવેલ છગન મામાની સોસાયટી ખાતે દુંદાળા દેવની સ્થાપના સાથે ઉજવણી

ગુંદાળા દેવની સ્થાપન બાદ રોજે રોજ વિવિધ પ્રકારના છતાં ધાર્મિક આયોજનો જૂનાગઢના છગનમામા સોસાયટી ગ્રુપના ભાવેશભાઈ જેઠવાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, ગિરનાર દરવાજા પાસે આવેલ છગનમામા સોસાયટીમાં…

Breaking News
0

રોયલના રાજા ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા વાડલા ફાટક રોયલ ટાઉનશીપ જૂનાગઢમાં કરવામાં આવેલી ઉજવણી

મહોત્સવ દરમ્યાન યોજાયેલ વિવિધ કાર્યક્રમો જૂનાગઢના રોયલના રાજા ગણેશ મહોત્સવ સમિતિના નરેન્દ્રસિંહ ચુડાસમાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, જૂનાગઢના વાડલા ફાટક પાસે આવેલ રોયલ ટાઉનશીપમાં રોયલના રાજા ગણેશ…

Breaking News
0

જૂનાગઢમાં હિન્દુ-મુસ્લીમ એકતાના પ્રતિક સમા ગણેશ ઉત્સવની ઉજવણી

જૂનાગઢમાં હાઉસીંગ બોર્ડ ખાતે આવેલ મસ્તાન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈશાકભાઈ નોટીયાર, ચંદુભાઈ વાઢેર, મહેશભાઈ વાઘેલા તથા અન્ય લોકો દ્વારા ઘણા સમયથી ગણેશજીની મૂર્તિ બેસાડી હિન્દુ-મુસ્લીમ…

Breaking News
0

ગીરીરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં ગણપતી ઉત્સવની ઉજવણી

જૂનાગઢમાં ગિરિરાજ સોસાયટીમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં શ્રી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક યોજાય રહયો છે. દરરોજ આરતી, પ્રસાદી અને અલગ અલગ પરિવારો અને સોસાયટીના રહીશો સાથે મિત્રો પરિવારો તરફથી ઉત્સાહપૂર્વક…

Breaking News
0

૨૭ સપ્ટેમ્બર વિશ્વ પ્રવાસન દિવસ : સૌરાષ્ટ્ર દેશ વિદેશના સહેલાણીઓના પ્રવાસનું પ્રમુખ ડેસ્ટીનેશન

સૌરાષ્ટ્ર એક વિશાળ અને આગવી ખાસિયતો ધરાવતો પ્રમુખ પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પાસે ગૌરવ લઇ શકાય તેવા અનેક દર્શનીય સ્થળો અને પ્રવાસન સ્થળોની કુદરતી વિરાસત છે. સૌરાષ્ટ્રમાં દેશનો સૌથી મોટો દરિયો,…

Breaking News
0

ધીરૂભાઇ અંબાણી વિષે પરિમલ નથવાણી લિખિત ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પુસ્તકોનું મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે લોકાર્પણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા લિખિત પુસ્તક ‘એકમેવ ધીરુભાઈ અંબાણી’નું ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે આજ રોજ ગાંધીનગરમાં રાજભવનમાં લોકાર્પણ કરવામાં…

Breaking News
0

માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

પ્રધાનમંત્રીના આંતર માળખાકીય સુવિધાઓના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં નવા સીમાચિહ્નો સ્થાપવાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબધ્ધ હોવાનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે માધાપર ચોકડી સિક્સ લેન ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરતા જણાવ્યું હતું.…

1 118 119 120 121 122 1,292