Author Abhijeet Upadhyay

Breaking News
0

કેશોદ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી

કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ પ્રાંત અધિકારી કિશન ગરચરની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યોની ખાસ સાધારણ સભા જીલ્લા વિકાસ અધિકારીનાં આદેશ મુજબ મળી હતી જેમાં વહીવટી તંત્રનાં તાલુકા વિકાસ…

Breaking News
0

કલ્યાણપુરમાં જુગારની જામેલી મહેફિલ પર એલસીબીનો દરોડો : રૂા.સવા લાખના મુદ્દામાલ સાથે આઠ શખ્સો ઝબ્બે

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિયમ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રથમ વખત સતત પાંચ વર્ષ ભાજપના કબજામાં : રેકોર્ડ

જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયાને આશરે તેર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. ત્યારે અલગ અસ્તિત્વમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રારંભથી જ કાવાદાવા તેમજ રાજકીય યુદ્ધનો માહોલ…

Breaking News
0

પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના સીધા માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના હોદ્દેદારો બિન હરીફ થવા સાંસદ પૂનમબેન માડમને મોટી સફળતા

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત તથા ખંભાળિયા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખના હોદ્દેદારોની યોજનારી ચૂંટણીઓમાં બંને મહત્વના હોદ્દાઓ બિનહરીફ કરવા તથા ભાજપનું શાસન બરકરાર રાખવામાં હાલારના સાંસદ પૂનમબેન માડમને ઐતિહાસિક સફળતા મળી…

Breaking News
0

શ્રાવણ માસની પુર્ણાહુતી સાથે આવતીકાલથી આરાવારા : દામોદર કુંડ ખાતે ભાવિકો ઉમટી પડશે

પિતૃઓના મોક્ષાર્થે વહેલી સવારથી જ ભાવિકો દામોદર કુંડ ખાતે ઉપસ્થિત રહી અને વિદ્વાન બ્રહ્મદેવોના માર્ગદર્શન હેઠળ પિતૃતર્પણ વિધી સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે આવતીકાલે આરાવારનો પ્રારંભ થતો હોય જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં…

Breaking News
0

ગિરનાર મંડળના અધ્યક્ષ પૂ. ઈન્દ્રભારતી બાપુને ગાંજા, ચરસના વ્યસની બતાવતા શિષ્યોમાં રોષ : આવેદનપત્ર અપાયું

જૂનાગઢના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત અને ગિરનાર મંડળના અધ્યક્ષને ગાંજા, ચરસના વ્યસની બતાવતા શિષ્યોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે જીલ્લા કલેકટરને આવેદન આપી સોશ્યલ મિડીયામાં પોસ્ટ, વિડીયો કલીપ…

Breaking News
0

પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ : જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવેલા ઉપાશ્રયોમાં જપ, તપ, વ્યાખ્યાન, પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો

આત્માને શુધ્ધ કરવાનો અવસર એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે જૂનાગઢસહિત સૌરાષ્ટ્રભરમાં પર્યુષણ પર્વ પ્રસંગે સતત સાત દિવસ સુધી એટલે કે તા.૧૯મી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં…

Breaking News
0

કેશોદના મંગલપુર નજીક સમાધાન માટે બોલાવી હુમલો : પોલીસ ફરિયાદ

કેશોદ તાલુકાના અગતરાય ગામે રહેતા સમીરભાઈ અમુભાઈ જાદવ(ઉ.વ.૩પ)એ શબીર સુલેમાન સોઢા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીને સંગીતા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને આરોપીને…

Breaking News
0

સાત વર્ષના બાળકની શિવજી પ્રત્યે ભકિત

પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન જૂનાગઢના સાત વર્ષના બાળક નમ્ર જાનીએ નીલકંઠ મહાદેવને સવારે ચાર વાગે ઉઠી ૧૦૦૦ કમળ અર્પણ કર્યા હતા અને ભગવાન શિવજી પ્રત્યે તેમની ભકિત દર્શાવી છે.

Breaking News
0

જન્માષ્ટમી શહેર ફલોટ સુશોભન હરીફાઈમાં હાટકેશ યુવક મંડળ પ્રથમ ક્રમે વિજેતા

જૂનાગઢમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત હાટકેશ યુવક મંડળ દ્વારા હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ પરિસરમાં ફલોટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્રણ ફૂટના ઉજ્જૈન મહાકાલેશ્વરની દિવ્ય પ્રતિકૃતિ, ૧૦ ફૂટ લાંબા અને ૫૦…

1 120 121 122 123 124 1,282