આ અંગે પોલીસમાંથી મળતી વિગત મુજબ માળીયા હાટીનાના વિરડી ગામે કારડીયા યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર(ઉ.વ.૪૦)ની માળીયા હાટીના તરફ જતા રોડ ઉપર આવેલ પુલ નીચેથી લાશ મળતા માળીયા પોલીસે તપાસ શરૂ…
માણાવદર અઢી ઈંચ, ભેંસાણ સાડા ચાર ઈંચ, વિસાવદર બે ઈંચ, મેંદરડા એક ઈંચ વરસાદ નોંધાયો જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં તાજેતરમાં જ ભારે વરસાદ પડયો હતો અને આ વરસાદના કારણે નીચાણવાળા…
જૂનાગઢના દામોદર કુંડ ખાતે આજે બપોરના અરસામાં બે કુંડને જાેડતું ભૂંગળું ૩ વર્ષના બાળક માટે મોતનું પ્રવેશદ્વાર સાબિત થયું હતું. માણાવદરથી પિતૃકાર્ય માટે આવેલા વૃદ્ધાનો ૩ વર્ષનો પૌત્ર તેની નજર…
અષાઢ વદ પાંચમ એટલે નાગપંચમીનું પર્વ આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં મનાવવામાં આવી રહેલ છે. ખાસ કરીને લોહાણા રઘુવંશી સમાજની આ નાગપંચમી કહેવામાં આવે છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના લોહાણા રઘુવંશી…
બે વર્ષ પૂર્વે શિકારી ટોળકીએ ગોઠવેલા ફાસલામાં એક સિંહ બાળ અને એક શિયાળ ફસાયેલ જેને બચાવી લીધેલ બે વર્ષ પૂર્વે ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામમાં આવેલ જંગલની જમીનમાં સિંહ…
જૂનાગઢમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે એ ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, કાળવા ચોકમાં બનેલા બનાવ અંગે જૂનાગઢના બિલખા રોડ,…
દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે મેન્ગ્રુવ્સનું મોટા પાયે વાવેતર કરાશે દ્વારકામાં આવેલા રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને…
કેન્દ્રિય વન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને જામનગરના સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં રાજ્યના વનમંત્રી મૂળુભાઈ બેરા અને રિલાયન્સના પરિમલ નથવાણીએ સમજૂતિ ઉપર હસ્તાક્ષર કર્યા કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી MISHTI…