ઘેડ પંથકના માંગરોળ, કેશોદ અને પોરબંદર તાલુકાના પુરથી અસરગ્રસ્ત ગામડાઓની કોંગ્રેસના પ્રતિનિધી મંડળે મુલાકાત લઈ લોકો, ખેડુતોની વ્યથા સાંભળી હતી. વર્ષોથી આ વિસ્તારમાં પડી રહેલી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટેના…
જગત મંદિર દ્વારકા ખાતે વડોદરા વિસ્તારમાંથી આવેલા પ્રજ્ઞાચક્ષુઓએ ખાસ મુલાકાત લઈ અને કાળિયા ઠાકોરના મનોમન દર્શન કરી, ધન્યતા અનુભવી હતી. વડોદરા કપડવંજ વિસ્તારમાં સેવા સંસ્થાના સહયોગથી બુધવારે દેવભૂમિ દ્વારકામાં ભગવાન…
દ્વારકા પંથકમાં જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન લાડવા ગામની સીમમાં એક આસામીની વાડીમાં આવેલા પડતર મકાનમાં દારૂ છૂપાવવામાં આવ્યો હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા આ અંગે…
ગુજરાતમાં અસામાજીક તત્વોનો આતંક યથાવત જાેવા મળી રહ્યો છે. એક પછી એક અસામાજીક તત્વોના આતંકની ઘટનાઓ સામે આવતી રહી છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લાના વંથલીના કણજા ગામમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો…
જૂનાગઢમાં પુત્રએ પોતાની માતાના ફ્લેટનો લોક લુહાર પાસે ખોલાવી અને ઘરમાં ધૂસી જઇ સગી જનેતાને ધમકી આપતા પોલીસે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી મળતી…
૨૬ વર્ષના યુવાનના દિવાળીએ લગ્ન થવાના હતા ખંભાળિયા પંથકના નાની વયના યુવાનો હૃદય રોગના કારણે મૃત્યુ થવાના બનાવો વધતા લોકોમાં ભારે ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. ખંભાળિયા શહેર નજીક આવેલા…
ખંભાળિયા શહેરના પાદરમાં પોરબંદર માર્ગને જાેડતા કેનેડી બ્રિજની જર્જરીત હાલતના કારણે હવે મર્યાદા આવી ગઈ હોય, તેમ ખખડી ગયેલા આ બ્રિજ પરથી હવે હળવા કે ભારે વાહનો જ નહીં પરંતુ…
નવી દિલ્હી ખાતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અન્ન મંત્રીઓનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું : અગ્ર સચિવ આર. સી. મીણાએ PDSને સુવ્યવસ્થિત કરવા માટે ટેક્નોલોજી તથા ડેટા-ડ્રિવન સમાધાનોનો લાભ લેવા રોડમેપ રજૂ…
ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનો જન્મ ૬ જુલાઈ, ૧૯૦૧ના રોજ કોલકતામાં એક પ્રતિષ્ઠિત પરિવારમાં થયો હતો. એમના પિતાનું નામ આશુતોષ મુખરજી હતું, જેઓ બંગાળમાં એક શિક્ષણશાસ્ત્રી અને બુદ્ધિજીવી તરીકે જાણીતા હતા.…