જૂનાગઢ દાણાપીઠ ખાતે આવેલ મા લક્ષ્મીજીના મંદિરના સાનિધ્યમાં છેલ્લા ૩૬ વર્ષથી અવિરત નાની બાળાઓની ગરબી થાય છે. આ ગરબીનું સંચાલન કરતા ઇલાબેન તથા પંકજભાઈ વ્યાસ દર વર્ષે રાજકોટથી પોતાના કામ…
જૂનાગઢમાં કાળવા ચોક નજીક આવે હરેશ ટોકીઝનાં પડતર મકાનમાંથી મોબાઈલની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે ભરતભાઈ હરીલાલ ચીત્રળા(ઉ.વ.૩ર) મુળ કુતીયાણા તાલુકાનાં જમરા ગામનાં અને હાલ…
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીની ધરા ઉપરથી અવિરત વિકાસકાર્યોની ધજા લહેરાવી હતી. નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારના રૂા.૪૭૩૧ કરોડ તેમજ રાજ્ય સરકારના રૂા.૨૧૭૭ કરોડ મળી કુલ રૂા.૬૯૦૯ કરોડના વિવિધ…
રાષ્ટ્રીય ખેલના પ્રારંભથી ગુજરાતનો માહોલ રમતમય બની રહ્યો છે. રાજકોટમાં પણ આ ખેલ મહોત્સવને લઈને ઉત્સાહ વર્તાઈ રહ્યો છે, ત્યારે આઠમી નેશનલ રાફ્ટિંગ ચેમ્પિયનશીપની વિવિધ ઈવેન્ટસમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમ…
સાતમું નોરતું માતા કાલરાત્રીનું પૂજન. માતાજી નવદુર્ગાની સાતમી શક્તિ એટલે કાલરાત્રી. માતાજીના શરીરનો રંગ કાળો છે અંધકારમય છે. માતાના વાળ વિખરેલા છે. ગળામાં વીજળીની માળા પહેરેલી છે તે એકદમ ચમકે…
જૂનાગઢ શહેરમાં મધુવન પાર્ટી પ્લોટ ખાતે રઘુવંશી પરિવાર મિત્ર મંડળ દ્વારા યોજાયેલ હું છું રઘુવંશી રાસોત્સવનાં કાર્યક્રમને ભવ્ય સફળતા મળી છે અને જાણીતા સીંગરનાં સથવારે અને આધુનિક સીસ્ટમનાં સથવારે ખેલૈયાઓ…
જૂનાગઢ શહેરમાં ઝાંઝરડા ચોકડી, પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલી ખોડલધામ નવરાત્રિ મહોત્સવનાં પાસ લેવા માટે ગયેલ તે વખતે પાર્કિંગમાં બોલાવી અને ફેસબુકમાં મુકાયેલી પોસ્ટ અંગે કોમેન્ટ કેમ કરી ? તેમ કહી…