જૂનાગઢમાં વર્ષોથી પરંપરાગત રીતે કારકત સુદ-૧૧ (અગીયારસ)થી કારતક સુદ-૧પ (પૂર્ણીમા) સુધી ગિરનારની ૩૬ કિમીની લીલી પરીક્રમા યોજાય છે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ અને સાધુ-સંતો સ્વયંભુ જાેડાય છે ત્યારે…
ગુજરાત રાજ્ય હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશનની ૬૩મી સાધારણ સભા તા.૨૭-૯-૨૦૨૨ના અમદાવાદ ટેક્સટાઇલ એસોસિએશન હોલ, આશ્રમ રોડ ખાતે મળી હતી. આ સભા અગાઉની બધી જ સાધારણ સભાઓ કરતા અલગ એ રીતે બની…
ઠાકોરજી ગ્રુપ નામની ઈનામી યોજનાનો ઈનામી ડ્રો બહાર પાડવાનાં બહાના હેઠળ છેતરપીંડી કરી જૂનાગઢ ખાતે લક્ષ્મી જવેલર્સ પેઢીનાં વેપારીએ ઈનામી યોજનાની સ્કીમ બનાવી અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી કુલ રૂા.૬,૩૧,૩૦૦નાં…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ સ્પોર્ટ્સ કોન્કલેવ-૨૦૨૨ને સંબોધતા જણાવ્યું હતું કે, રમતમાં ભાગ લેવો એ સૌથી મહત્વનું હોય છે, હારવું અને જીતવું એ પછીની વાત છે. ખેલાડીઓનો જુસ્સો વધારવા માટે તેમણે…
ગઈકાલે દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે અમદાવાદ રેલવે સ્ટેશનના પૂર્નઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.…
શ્રી મારુ કંસારા યુવા પ્રગતિ મંડળ, જૂનાગઢ ગ્રુપ દ્વારા નવરાત્રીની પૂર્વ સંધ્યાએ “સ્વાગતમ્ નવરાત્રી” કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં માતૃસ્વરૂપા નાની ઉંમરની ૧૧ બાળાઓને ત્રિશૂલ-મુગટથી શણગારી, “માં”…
સમગ્ર સૌરાષ્ટ્રમાં જ્યારે આદ્યશક્તિ જગતજનની માં જગદંબાના નવલા નોરતાની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢના મોતીબાગ વિસ્તાર નજીક આવેલ રાધાકૃષ્ણનગર ગરબી મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે…
વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર અંતર્ગત દુર્ગા વાહિની ટીમ દ્વારા જૂનાગઢની તમામ ગરબીમાં શસ્ત્ર પૂજન કરવાના છે એના આયોજનના ભાગ હેઠળ શ્રી સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં છેલભાઈ જાેષી તેમજ તમામ…