Author Abhijeet Upadhyay

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનાં અહેવાલનો પડઘો ઃ મનપા દ્વારા મિલ્કત વેરો ભરવાની મુદ્દત ૩૧ જુલાઈ સુધી લંબાવવી દેવાઈ

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરો ભરવાની મુદત તા. ૩૦-૬-રરનાં રોજ પુરી થતી હોય પરંતુ ઘરવેરા શાખા દ્વારા મિલ્કત ઘારકોને હજુ પણ આકારણી નોટીસ આપવામાં આવી ન હોય અને કેટલાક મિલ્કત…

Breaking News
0

અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રામાં પહીંદ વિધિ અને સોનાની સાવરણીથી રથની સફાઈ સેવાની પરંપરા નિભાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદની ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી સવારે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીના રથનું અને ભગવાનનું પૂજન-અર્ચન કર્યું હતું. મુખ્યમંત્રીને સૌપ્રથમ વખત ભગવાન…

Breaking News
0

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ૧૪૫મી રથયાત્રાના પાવન અવસરે અમદાવાદ શહેરના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં સહભાગી થઈ ભક્તિભાવપૂર્વક દર્શન કર્યા હતા. અમદાવાદ શહેર જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત માટે…

Breaking News
0

શિવસેનાનાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સામે રાજકીય બળવો કરનાર એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બન્યા

શિવસેનાનાં પ્રમુખ ઉધ્ધવ ઠાકરે વિરૂધ્ધ રાજકીય બળવો કરનારા એકનાથ શિંદે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી બની ગયા છે. આજે અમે તમને એકનાથ શિંદેનાં જીવન વિષે સંકળાયેલી ૧૦ મોટી વાતો જણાવી રહ્યા છીએ. ૧.…

Breaking News
0

વેચાણ કરારથી ટ્રક મેળવી બાદમાં અન્યને વહેંચી દઈ છેતરપીંડી કરી

જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામે રહેતા ગાંગાભાઈ રણમલભાઈ પરમાર (ઉ.વ.૩૦)એ આરોપીઓ વિરૂધ્ધ તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે જેમાં આ કામનાં આરોપી નં.૧ અંકિતભાઈ ભુપતભાઈ કાનપરા રહે. જૂનાગઢ વાળાએ ફરીયાદીનો ટ્રક નં.જીજે-૧૮…

Breaking News
0

પોકસો ગુનાનાં કેસનાં મનદુઃખમાં યુવાન સહિત બે ઉપર ચાર વ્યકિતનો હુમલો

વિસાવદરનાં શોભાવડલા લશ્કર ગામે રહેતા નિલેશભાઈ જેરામભાઈ ખાંભુએ આ કામનાં આરોપી કપીલ પ્રકાશભાઈ રાણવા તથા હિતેશ કિશોરભાઈ રાણવા વિરૂધ્ધ અગાઉ વિસાવદર પોલીસ ખાતે તેની નાની બહેન બાબતે પોકસોનો ગુનો નોંધાવેલ…

Breaking News
0

જૂનાગઢ : સેલફોસની દવા પી જતાં યુવાનનું મોત

જૂનાગઢનાં જગમાલ ચોક કાઝીવાડાનાં નાકે માણેક એપાર્ટમેન્ટ બ્લોક નં.૪માં રહેતા હર્ષ જયેશભાઈ મહેતા (ઉ.વ.ર૦)એ કોઈપણ કારણસર સેલફોસની દવા પી જતાં સારવાર દરમ્યાન તેનું મૃત્યું નિપજયું હતું. આ બનાવમાં પોલીસે પંકજભાઈ…

Breaking News
0

જૂનાગઢ પોલીસે રોડ ઉપર ફરતી અસ્થિર મગજની મહિલાની સૃશ્રેવા કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…

Breaking News
0

ઉદયપુરની ઘટનામાં હત્યારાઓને ફાંસી આપો, માંગરોળમાં વિહિપ-બજરંગદળનું આવેદન

રાજસ્થાન ઉદયપુરમાં બે કટ્ટરપંથીઓ દ્વારા દરજી કામ કરતા હિન્દુ યુવાન કનૈયાલાલની સરેજાહેર ગળુ કાપી ક્રુર હત્યા કરાઈ છે. એટલાથી ના રોકાતા તેનો વિડીયો બનાવી અને દેશના પ્રધાનમંત્રીને ધમકી પણ આપવામાં…

Breaking News
0

સાળંગપુર : હનુમાનજીદાદાને અષાઢી બીજ નિમિતે સુર્યદેવનાં દિવ્ય વાઘાનો શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર- સાળંગપુરધામ ખાતે અષાઢી બીજ નિમિતે તા.૧-૭-૨૦૨૨ને શુક્રવારના રોજ દાદાને સૂર્યદેવના દિવ્ય વાઘાનો શણગાર કરી રથયાત્રાના ભવ્ય શણગાર દર્શન તથા દાદાના…

1 450 451 452 453 454 1,355