ઈસ્કોન મંદિર-રાજકોટ દ્વારા ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનું આયોજન તા.પ-૭-ર૦રરને મંગળવારે કરવામાં આવ્યું છે. જેમાં સાંજે ૪ વાગ્યે દ્વારકાના ઈસ્કોન મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થશે. જે તીનબત્તી ચોક, ભદ્રકાળી ચોક, ગુરૂ પ્રેરણા…
કેશોદ તાલુકામાં ચોમાસાના પ્રારંભે ઓછા વધતા પ્રમાણમાં કેશોદ તાલુકામાં મેઘ મહેર થવાથી ધરતીમાં નવી પ્રકૃતી ખીલી ઉઠી છે. જે પ્રકૃતીના જાણે વધામણાં કરતા હોય તેમ કેશોદ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં…
ભારતમાં દર વર્ષે ૧ જુલાઇએ, ડોકટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ દેશના મહાન તબીબ અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડો. બિધાનચંદ્ર રોયનો જન્મદિવસ અને પુણ્યતિથિ છે. આ દિવસે…
જૂનાગઢ શહેર સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રભરમાં અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ ધર્મપ્રસંગને લઈ તડામાર તૈયારીઓ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. અષાઢી બીજને લઈ જૂનાગઢ…
જૂનાગઢ શહેરની મધ્યમાં આઝાદ ચોકમાં આવેલા પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે આજ રોજ ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. પ્રાકૃતિક પ્લાસ્ટિક કાફેની ડિઝાઇન યુનિક અને આકર્ષક તો છે જ…
જૂનાગઢમાં એક કંપનીમાં રોકાણનાં બહાને બે શખ્સોએ રૂા.૧૦.૮૦ લાખ લઈ બાદમાં ૬.૪૮ લાખ પરત ન આપી ત્રણ વ્યકિતઓ સાથે છેતરપીંડી – વિશ્વાસઘાત કરતા સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ…
વંથલી પોલીસે લીંકર પરમીટ મેળવી કારમાં બિયરની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતાં. પ્રાપ્ત વિગતો મુજબ વંથલી પોલીસે બાતમીનાં આધારે વંથલી-માણાવદર જતા રસ્તા ઉપર પહેલા વળાંકમાં વોચ ગોઠવી અહીંયાથી…
કેશોદનાં નોંજણવાવ ગામે રહેતા પ્રૌઢા બે ગઠીયાનો શિકાર બન્યા હતા. પોલીસે વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધી આ શખ્સોને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ નોંજણવાવ ગામે…