Author Abhijeet Upadhyay

Breaking News
0

પતિનું વેતન વધે તો પત્ની પણ વચગાળાનાં ભરણપોષણ ભથ્થાની હકદાર છે : કોર્ટ

લગ્ન વિવાદના એક કેસમાં પંચકૂલા ફેમિલી કોર્ટ દ્વારા પત્નીને વચગાળાનું ભરણપોષણનું ભથ્થું ૨૦ હજારથી વધારીને ૨૮ હજાર કરવાને યોગ્ય ઠેરવી હાઇકોર્ટે તેમાં દખલ કરવાથી ઇનકાર કરી દીધો. હાઇકોર્ટે પતિની અરજી…

Breaking News
0

કેશોદમાં વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવા બાબતે ઉચ્ચ કક્ષાએ થયેલ રજુઆતમાં ફરીયાદીએ ખોટી ફરીયાદ કરી હોવાનો વેપારીનો આક્ષેપ?

કેશોદમાં રહેતા અને રેડીમેઈડ કપડાનો વેપાર કરતા પિયુષ શાંતિલાલ વસંતે પોતાના ધંધા અને અન્ય કારણોસર શહેરના અલગ અલગ લોકો પાસેથી દસ લાખ રૂપિયાથી વધુની રકમ વ્યાજે લીધેલ હોય જે રકમ…

Breaking News
0

જૂનાગઢનાં ટીંબાવાડીમાં મોટર સાયકલના હોર્ન વગાડવા બાબતે બોલાચાલી, સામ-સામી ફરીયાદ

જૂનાગઢનાં ટીંબાવાડી પાસે બનેલા એક બનાવમાં મોટર સાયકલનાં હોર્ન વગાડવા બાબતે બોલચાલી થતાં હુમલાનો બનાવ બનેલ છે. સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી-ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર…

Breaking News
0

જૂનાગઢમાં બે અજાણ્યા સરદારજી ચાવી રીપેર કરવાનાં બહાને ઘુસી આવી રૂા.ર.પર લાખની માલમતા ચોરી કરી ગયા

જૂનાગઢ શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બનવા પામેલ છે. જેમાં તાળાની ચાવી રીપેર કરવાનાં બહાને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં નજર  ચુકવી રૂા.ર.પર લાખની માલમત્તાની ચોરી કરી ગયાનો બનાવ બનવા પામતા…

Breaking News
0

વંથલી પંથકમાંથી ઈંગ્લીશ દારૂ ઝડપાયો, દારૂની હેરાફેરી અંગે પાંચ સામે ફરીયાદ

વંથલી પોલીસ સ્ટેશનનાં પો.કો. સોમાતસિંહ ભીખાભાઈ અને સ્ટાફે નરેડીથી રોડ ઉપરથી ગઈકાલે દારૂનો જથ્થો ઝડપી લઈ દારૂની હેરાફેરી કરનારાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં આંબલીયા ગામેથી બીયરનો જથ્થો ઝડપાયો, ૬ સામે કાર્યવાહી

જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. નિલેશભાઈ રામશીભાઈ અને સ્ટાફે આંબલીયા ગામે મુસ્તાક ઉર્ફે સલીભાઈ સુમરાના કબજા ભોગવટાના મકાનની ઓરડીમાં હારૂનભાઈ હાજીભાઈ સુમરા રહે.આંબલીયાવાળાની મદદથી પરપ્રાંતીય ભારતીય બનાવટના બીયર ટીન નંગ-૪૦૮…

Breaking News
0

કેશોદમાં મકાનનાં દરવાજાના લોક તોડી રૂા.૪પ હજારની ચોરી

મુળ નાંદરખી ગામનાં અને હાલ કેશોદમાં અવધેશ સોસાયટી બરસાના સોસાયટી પાછળ ભાડાનાં મકાનમાં રહેતા અયુબખાન હબીબખાન બેલીમ (ઉ.વ.૩૧)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ભાડાના મકાનનાં દરવાજાના લોક તોડી…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૬ કેસ નોંધાયા, બે દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને બે દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

રાજય સરકારનાં માર્ગદર્શન મુજબ મહાશિવરાત્રી મેળાનું આયોજન કરાશે : કલેકટર ડો. સૌરભ પારધી

લાખો શ્રધ્ધાળુઓની આસ્થા જયાં રહેલી છે અને ગરવા ગિરનાર ક્ષેત્ર અને ભવનાથ મહાદેવ જયાં સાક્ષાત બિરાજમાન છે અને જેમના સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહામેળો દર વર્ષે યોજાય છે તેવા આ ધાર્મિક અને…

Breaking News
0

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરે આવતીકાલથી દ્વિદિવસીય ભવ્ય ધર્મોત્સવ

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધારાવેલા દેવો ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે અને દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. જુદા-જુદા તમામ…

1 692 693 694 695 696 1,278