કેશોદમાં રહેતા અને રેડીમેઈડ કપડાનો વેપાર કરતા પિયુષ શાંતિલાલ વસંતે પોતાના ધંધા અને અન્ય કારણોસર શહેરના અલગ અલગ લોકો પાસેથી દસ લાખ રૂપિયાથી વધુની રકમ વ્યાજે લીધેલ હોય જે રકમ…
જૂનાગઢનાં ટીંબાવાડી પાસે બનેલા એક બનાવમાં મોટર સાયકલનાં હોર્ન વગાડવા બાબતે બોલચાલી થતાં હુમલાનો બનાવ બનેલ છે. સામ-સામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી-ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર…
જૂનાગઢ શહેરમાં ચોરીનો વધુ એક બનાવ બનવા પામેલ છે. જેમાં તાળાની ચાવી રીપેર કરવાનાં બહાને ઘરમાં પ્રવેશ કરી ઘરમાં નજર ચુકવી રૂા.ર.પર લાખની માલમત્તાની ચોરી કરી ગયાનો બનાવ બનવા પામતા…
જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા અને બે દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…
લાખો શ્રધ્ધાળુઓની આસ્થા જયાં રહેલી છે અને ગરવા ગિરનાર ક્ષેત્ર અને ભવનાથ મહાદેવ જયાં સાક્ષાત બિરાજમાન છે અને જેમના સાંનિધ્યમાં મહાશિવરાત્રીનો મહામેળો દર વર્ષે યોજાય છે તેવા આ ધાર્મિક અને…
જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનાં સ્વહસ્તે પધારાવેલા દેવો ભકતજનોની મનોકામના પૂર્ણ કરે છે અને દરરોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે. જુદા-જુદા તમામ…