જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૨ કેસ નોંધાયા હતા અને ૮ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૮, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૧, ભેંસાણ-૦ માળીયા-૦,…
સોરઠ પંથકની મહત્વની એવી જૂનાગઢ જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થઈ છે અને ગઈકાલે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના અનુસાર હોદેદારોના નામની…
જૂનાગઢ જીલ્લા પંચાયતનું આજે બોર્ડ મળેલ અને તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી. જેમાં ભાજપનાં ર૩ સભ્યો અને કોંગ્રેસનાં ૭ સભ્યો ઉપસ્થિત રહેલ અને મતદાન થતા ભાજપનાં પ્રમુખ અને…
ઉપલા દાતારબાપુની જગ્યાના બ્રહ્મલીન મહંત શ્રી પટેલબાપુની ૩૧મી પૂણ્યતિથિ ફાગણ સુદ-પ ને આજે તા. ૧૮-૩-ર૧ ગુરૂવારના રોજ ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જગ્યાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં આજે તા.…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયેલી જુદી જુદી સાત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની કાર્યદક્ષતા તથા વિકાસના મુદ્દાને ધ્યાને લઇ લોકોએ ઐતિહાસિક બેઠકો પ્રદાન કરી ભાજપને…
દેવભૂમિ દ્વારકા જીલ્લાની દ્વારકા તાલુકા પંચાયતનાં હોદ્દેદારોની નિમણુંક માટેની એક બેઠક તાલુકા પંચાયતનાં સભાખંડમાં યોજાઈ હતી. જેમાં ભાજપનાં સિમ્બોલ ઉપર ચૂંટાયેલા અને તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા સ્વ. નાયાભા…