જામકંડોરણા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે જેમાં યુવા આગેવાન હિરેનભાઈ બાલધા પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે કરશનભાઇ સોરઠીયાની વરણી થઈ છે. જયારે ધ્રુપાલસિંહ કરણસિંહ જાડેજાની કારોબારી ચેરમેન…
જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય દ્વારા શિક્ષકોની સેવાકીય બાબતોના સમયસર લાભ આપવા માટે સમયમર્યાદામાં કામ થઈ જાય તે માટે આયોજન કરાયું છે. આ અંગે તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકોની…
ગુજરાતમાં પાટણ ખાતે આવેલા વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલી રાણકી વાવ (રાણકી વાવ) ખાતે UNESCO અને કલા પ્રતિષ્ઠાનના સંયુકત ઉપક્રમે યોજાયેલી એક દિવસીય લાઈવ વોટર કલર કોન્ટેસ્ટમાં ગુજરાત રાજ્યના જુદા જુદા…
વેરાવળ પાટણ પાલીકામાં શાસન સંભાળ્યા બાદ જાેડીયા શહેરને સ્વચ્છ બનાવવા માટે દ્રઢ નિશ્ચય સાથે આગામી દિવસોમાં તે દિશામાં ટીમ વર્કથી કામ કરવાની જાહેરાત કરી હતી. જેને અનુકરણ મુજબ શાસનના પ્રથમ…
ધૈર્ય રાજસિંહને મદદની જરૂર હોય અને અનેક દાતાઓએ દાનની સરવાણી શરૂ કરી છે ત્યારે બિલખા ગામનાં યુવાનો દ્વારા ધૈય રાજસિંહ માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું તેમાં લોકોએ પણ સહયોગ…
દિલ્હીની વર્લ્ડ વુમન રાઇટસ પ્રોટકશન કમીશન દ્વારા દિલ્હી ખાતે વિવિધ પદવી એનાયત કરવાનો સમારોહ યોજાયેલ હતો. જેમાં સોશ્યલ એકટીવીટસ્ટ તરીકે વેરાવળના યુવા વેપારી અનિષ રાચ્છને ડોકટોરેટની માનદ પદવી આપી સમ્માનીત…
સરકાર અને આરોગ્ય વિભાગના આયોજન મુજબ કોરોના-વાયરસની રસી મુકવા માટેનો કેમ્પ તા.૧૯-૦૩-૨૦૨૧ને શુક્રવારના રોજ સવારે ૧૦ થી બપોરે ૪, ગ્રામસમાજવાડી, શેરિયાજ ખાતે રાખવામાં આવેલ છે. શેરિયાજનાં ૬૦ વર્ષથી ઉપરના અને…
જૂનાગઢ જીલ્લાની ૯ તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયેલ હતી જેમાં ભેસાણ સિવાય જીલ્લાની ૮ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવ્યું હોવાનું જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું.…
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા.ર૦મી માર્ચ શનિવાર દિવસ અને રાત ૧ર-૧ર કલાકનાં સરખા જાેવા મળશે.…