Author Abhijeet Upadhyay

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં ૨૦૨૧ના નવા વર્ષનાં પ્રથમ દિવસે કુંડલા ભોગ મનોરથના દર્શન યોજાયા

દ્વારકાધીશ જગતમંદિરમાં નવા વર્ષ ૨૦૨૧ના પ્રથમ દિવસે દ્વારકાધીશના પરમભક્ત પરિવાર દ્વારા ગઈકાલે સવારે કુંડલા ભોગ મનોરથના દર્શન યોજાયા હતા. આ દર્શનનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો. #saurashtrabhoomi #media #news…

Breaking News
0

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવને ૧૦૮ થી વધારે દિવ્ય શાસ્ત્રનો શ્રૃંગાર

જગવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારીસ્વામી વિવેકસાગરદાસજી (અથાણાવાળા)ના માર્ગદર્શન હેઠળ તા. ર-૧-ર૦ર૧ના રોજ સતશાસ્ત્ર શણગાર અંતર્ગત સવારે ૭ કલાકે…

Breaking News
0

શિરડીથી અખંડ જ્યોત આવતા માંગરોળ સાંઈનાથ મંદિરમાં સ્થાપિત કરાઈ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સાઈમંદિરમાં શિરડીથી અખંડ જ્યોત આવતા ભાવિકોમાં ઉત્સાહ ફેલાયો છે. જયોતનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. માંગરોળ બાયપાસ પાસે આવેલ સાંઈબાબાના મંદિરના પુજારી ભરતભાઇ પુરોહિત (ઉર્ફે સાંઈરામ) તથા…

Breaking News
0

ઉના : ભાજપની મધ્યસ્થીથી રાઠોડ અને બાંભણીયા પરિવાર વચ્ચે થયું સમાધાન

ઉના તાલુકા કોળી સમાજના મોભી કે.સી.રાઠોડ પરિવાર અને સ્વ. ભગાભાઈ બાંભણીયા (મધુવન પરિવાર) વર્ષોથી અગમ્ય કારણોસર એકબીજાથી દૂર રહ્યા હતા. કોળી સમાજના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ગિર સોમનાથ જિલ્લા ભાજપ…

Breaking News
0

જૂનાગઢ : વ્હિસલ બ્લોઅર તરીકે ગેરકાયદે બાંધકામો અને ભ્રષ્ટાચાર મુદ્દે અનેક ફરીયાદો કરનારે પોલીસ રક્ષણ માંગ્યું

ગેરકાયદેસર બાંધકામો સામે તેમજ ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ ફરિયાદ કરનાર જૂનાગઢના એક જાગૃત નાગરિકે વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યના પોલીસ વડા સહિતના સ્થાનિક પોલીસ અધિકારીને સંબોધી એક પત્ર પાઠવ્યો છે જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૮ નાં કોર્પોરેટર વિજય વોરાનું નિધન

જૂનાગઢ મહનગરપાલિકાના વોર્ડ નંબર ૮ ના કોર્પોરેટર વિજયભાઈ વોરાનું અવસાન થયું છે. તેમને કિડની ડેમજ થતાં લીવર ઉપર સોજાે આવી ગયો હોય રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.…

Breaking News
0

જેતપુર ડાંઈગના કેમીકલથી નદીઓ પ્રદુષિત થતી હોવાનાં વિરોધમાં આગામી તા.૭ જાન્યુઆરીએ નદીઓનું કરાશે પૂજન

જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જીલ્લાનાં ગામોમાંથી પસાર થતી ભાદર, ઓઝત અને ઉબેણ નદીમાં જેતપુર ડાઈંગનું કેમીકલ યુકત પાણી ભેળવવામાં આવી રહયું છે. પરીણામે નદી કાંઠાના કુવા, બોરનું પાણી પ્રદુષિત થઈ…

Breaking News
0

મકરસંક્રાંતિ પછી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવાની થશે જાહેરાત

ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણી આયોગની તડામાર તૈયારીઓ વચ્ચે ઉત્તરાયણ પછીના સપ્તાહમાં ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરે તેવી વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત…

Breaking News
0

પવનની દિશા બદલાતા ગુજરાતમાં ઠંડીનું જાેર ઘટશે

રાજ્યમાં હાલ કાતિલ ઠંડીનો દોર જામ્યો છે. લોકો હાડ થીજવતી ઠંડીથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આગામી એક-બે દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.…

Breaking News
0

ખંભાત ખાતર કૌભાંડમાં પોલીસ કોન્સ્ટેબલ રૂા. ૫૦ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો

આણંદ જિલ્લાના ખંભાતમાં ખાતરની રેડમાં ફરિયાદમાં આરોપીનું નામ નહીં નાખવા અંગે કરેલી લાંચની માંગણીમાં જિલ્લાના આર.આર.સેલના કોન્સ્ટેબલ પ્રકાશસિંહ રાઓલ એસીબીની ઝપેટમાં આવ્યા છે. વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા…

1 835 836 837 838 839 1,352