Browsing: Breaking News

Breaking News
0

વડાળા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં જુગાર રમતાં ૧પ ઝડપાયા : રૂ.૩.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજીપી મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ વધતા જતા દારૂ-જુગારનાં ગુન્હાઓ બનતા અટકાવવા કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત સાયબર પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પીઆઈ કે.કે.ઝાલાનાં માર્ગદર્શન…

Breaking News
0

સ્કુલ ફી વસુલવા માટે શાળા સંચાલકોએ શરૂ કરેલ ઓનલાઇન શિક્ષણ પ્રથા બંધ કરાવવા માંગણી

દેશમાં લોકડાઉનની આડમાં બંધ રહેલ સ્કુલો દ્વારા ફી ઉઘરાવવાના મનસુબા સાથે ઓનલાઇન શિક્ષણ સાથે હોમવર્ક આપવાની શરૂ થયેલ પ્રથા તાત્કાલીક બંધ કરાવવા અને જયારથી લોકડાઉન શરૂ થયેલ ત્યારથી લઇને જયાં…

Breaking News
0

જૂનાગઢ મસ્જીદે રઝામાં હુઝુર તાજુશ્શરીયાહનો બીજા ઉર્ષ શરીફની ઉજવણી કરાઈ

જૂનાગઢ તા.ર૮ જૂનાગઢની મસ્જીદે રઝામાં સુન્નીઓનાં સર્વોચ્ચ વડા વારીસે ઉલુમે આ’લા હઝરત જાનશીને હુઝુર સરકાર મુફતીએ આઝમે હિન્દ હુઝુર તાજુશ્શરીયાહ હઝરત અલ્લામાં મુફતી મોહંમદ અખ્તર રઝાખાન સાહેબ અઝહરીમીયાં અલયહીર્રહમાંનો બીજા…

Breaking News
0

આજે દેવશયની એકાદશી, ભગવાનની ભક્તિમાં લીન બનવા ચાતુર્માસનો પ્રારંભ

આજે અષાઢ સુદ એકાદશી એટલે દેવશયની એકાદશી અને કારતક સુદ એકાદશી જેને દેવઉઠી એકાદશી (દેવદિવાળી) કહેવાય આટલાં સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આજના દિવસે અષાઢ સુદ એકાદશીએ ભગવાન વિષ્ણુ પોઢે…

Breaking News
0

જામખંભાળીયામાં કોરોનાના કારણે બીજું મૃત્યું

જામખંભાળીયામાં મુંબઈથી આવેલા એક બ્રાહ્મણ વૃધ્ધાને પખવાડીયા પૂર્વે કોરોના હોવાનો રીપોર્ટ આવ્યો હતો. જેનું ગઈકાલે સારવાર દરમ્યાન મૃત્યું નિપજયું હતું. આમ કુલ મૃત્યું આંક બે થયો છે. હાલ દેવભૂમિ દ્વારકા…

Breaking News
0

ખંભાળિયાના જુના વિરમદડ ગામે વીજળી પડતાં કાકી-ભત્રીજીના કરૂણ મોત

ખંભાળિયા તાલુકાના જુના વિરમદડ ગામે ગઈકાલે ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ દરમ્યાન બપોરે આશરે દોઢેક વાગ્યે વિરમદડ ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂત પરિવારનાં સભ્યો જમીને બેઠા હતા ત્યારે…

Breaking News
0

માંગરોળ ખાતે જુગાર દરોડો : ૩ ઝડપાયા

માંગરોળ મરીનનાં પોલીસ સબ ઈન્સ્પેકટર એસ.આર.સોલંકી અને સ્ટાફે ચોક્કસ બાતમીનાં આધારે માંગરોળનાં બંદર પંજાબ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતાં ૩ શખ્સોને જુગાર રમતાં કુલ રૂ.૩ર૬૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ તેમજ…

Breaking News
0

કેશોદનાં બાલાગામ ખાતે અપમૃત્યુનો બનાવ નોંધાયો

કેશોદનાં બાલાગામ ખાતે રહેતાં રોહિતભાઈ હરસુખભાઈ ડાકીએ પોલીસમાં એવી જાહેરાત કરી છે કે આ કામનાં મરણજનાર હરસુખભાઈ રામભાઈ ડાકીને છેલ્લાં એકાદ વર્ષથી માનસીક બિમારી હોય અને આ બિમારીના કારણે તે…

Breaking News
0

વેરાવળ-સુત્રાપાડામાં દોઢ કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકયો

ઘણા દિવસોના અસહય બફારા બાદ મેઘરાજાએ ગીર સોમનાથ જીલ્લાના છ તાલુકા ઉપર મુકામ કરી કડાકા ભડાકા સાથે સાર્વત્રીક એક થી બે ઇંચ જેટલો વરસાદ વરસાવી દેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.…

Breaking News
0

સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી દ્વારા ‘વ્યકિતત્વ વિકાસ ઉપર વ્યાખ્યાન યોજાયું’

વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી દ્વારા તા.૨૮ જુનનાં રોજ “સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ” વિષય ઉપર વ્યાખ્યાન માળામાં છઠ્ઠું વ્યાખ્યાન યોજાયેલ હતું. આ વ્યાખ્યાનના મુખ્ય વક્તા ડો. કૃણાલ જોષીએ “પુરાણ…