મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના લટેરી તાલુકાના આનંદપુર ખાતે પૂ. રણછોડદાસજી મહારાજનો આશ્રમ છે. આ વિસ્તારના ગરીબો આદિવાસીઓ અને વનવાસીઓ વિગેરે લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત અનેકવિધ સેવાઓ આશ્રમ દ્વારા થાય…
ભેસાણ ચોકડી પાસે ગઈકાલે બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં નોબલ એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યું નિપજયું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક નાસી છુટયો…
જૂનાગઢ શહેર તેમજ આસપાસનાં વિસ્તારોમાં સિંહ પરિવાર અવાર-નવાર લટાર મારવા નીકળતા હોવાનાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં વિલીંગ્ડન ડેમનાં કિનારે વનરાજનો પરિવાર ઠંડકની મોજ માણતો જાેવા મળ્યો હતો અને…
ડ્રગ્સ પ્રકરણના આરોપીનું વિશાળ દબાણ પણ દૂર કરાયું કલ્યાણપુર તાલુકાના નાવદ્રા વિસ્તારમાં ગઈકાલે બુધવારે શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી આજે બીજા દિવસમાં પ્રવેશી છે. અહીં ડ્રગ્સ પ્રકરણના એક આરોપીના…
ટ્રાન્સસ્ટેડિયા ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોગ સ્પર્ધાનો સમાપન સમારોહ યોજાયો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્ય સ્તરીય યોગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા, કાંકરિયા ખાતે ગૃહ રાજ્યમંત્રી…
ભારતમાં જાેવા મળતા H3N2 વાઇરસનો ફેલાવો અટકાવવા અને તેનાથી બચવા બાબતે જાહેર જનતા માટે ભારત સરકારે નીચે મુજબની માર્ગદર્શિકા જાહેર કરી છે. H3N2ની બીમારી ૩ થી ૫ દિવસ સુધી રહે…