Monthly Archives: June, 2020

Breaking News
0

જૂનાગઢ પંથકમાં અપમૃત્યુનાં ચાર બનાવો

જૂનાગઢ પંથકમાં અપમૃત્યુનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જાષીપરાનાં ખલીલપુર રોડ, પ્રેરણાપાર્ક બ્લોક નં.૩ ખાતે રહેતાં નિરૂપાબેન દિપકભાઈ ઠુંમર (ઉ.વ.૪ર)એ કોઈ કારણસર એસીડ…

Breaking News
0

જૂનાગઢ : ગિરનાર દરવાજા નજીક વાછરડીને હડફેટે લઈ મોત નિપજાવતાં ફરીયાદ

જૂનાગઢમાં ગિરનાર દરવાજા નજીક માહી દુધનાં વાહન ચાલકે પોતાનું વાહન પુરઝડપે ચલાવી વાછરડીને હડફેટે લઈ તેનું મોત નિપજાવતાં પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ…

Breaking News
0

કોમી એકતાના પ્રતીક સમાન હઝરત ખ્વાજા વિષે ટીવી એન્કરે કરેલ ટીપ્પણી સામે રોષ

ભારતની શાન એવા હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમાન હઝરત ખ્વાજા ગરીબ નવાઝ મોઇનુદીન ચિસ્તી ખ્વાજા ગરીબ નવાઝ (રે.અ.) વિષે ટીવી એન્કર અમીષ દેવગને ગુસ્તાકી કરી હિન્દુસ્તાનમાં કોમી એકતા અખંડીતાને નુકસાન થાય…

Breaking News
0

ખંભાળિયાના અગ્રણી મિલરે પોતાની ગન વડે જિંદગી ટૂંકાવી

ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં મહાદેવના મંદિર પાસે રહેતા અને આશ્રય ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામની ઓઈલ મીલ ધરાવતા મુળ કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામના રામભાઈ સવદાસભાઈ આંબલીયા નામના ૬૫ વર્ષના આહિર વૃધ્ધના ધર્મપત્ની…

Breaking News
0

વેરાવળમાં માસ્ક વગર ફરતાં લોકો સામે પોલીસ તંત્રની લાલ આંખ

કોવીડ-૧૯ મહામારી ચાલી રહી હોવા છતાં ગીર સોમનાથ જીલ્લાનાં વડામથક વેરાવળમાં માસ્ક પહેરી બહાર નિકળવા જેવી સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન્સનો લોકો અમલ ન કરી રહયા હોય જે અંગે હવે પોલીસ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓની સામુહિક બદલી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પુર્નઃ એક વખત પોલીસ અધિકારીઓની સામુહિક બદલીઓ કરવામાં આવી છે. ખંભાળિયાના પીઆઈ દેકાવાડીયાની બદલી તાજેતરમાં મોરબી ખાતે થતાં તેમની ખાલી પડેલી જગ્યા ઉપર સલાયા મરીન પોલીસ વિભાગના…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિએ ગેસ સીલીન્ડર, પેટ્રોલના ભાવ વધારા અંગે આવેદનપત્ર પાઠવી રોષ વ્યકત કર્યો

ગીર સોમનાથ જીલ્લા કોંગ્રેસ સમિતિના હીરાભાઇ રામ, કરશનભાઇ બારડ, ફારૂકભાઇ પેરેડાઇઝ, મહિલા પ્રમુખ સંગીતા ચાંડપા, લલીત ફોફંડી સહિત કોંગી કાર્યકરોએ નાયબ કલેકટરના માધ્યમથી રાજયપાલને સંબોધેલ આવેદનપત્રમાં જણાવેલ કે, કેન્દ્ર અને…

Breaking News
0

બિલખામાં શહીદ વીરોને શ્રધ્ધાંજલી અપાઈ

ભારતીય જવાનોની શહાદતને શ્રધ્ધાંજલી આપવાનો એક કાર્યક્રમ ગઈકાલે બિલખાનાં ગ્રામજનો દ્વારા યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને શહીદ વિરોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તેમજ ચાઈનાની…

Breaking News
0

ગિરનારની ૩૬ કિલોમીટરની દુધધારા પરિક્રમા ભાવિકોએ કરી

જૂનાગઢનાં કેટલાંક સાહસીક યુવાનોએ ગરવા ગિરનારની ૩૬ કિલોમીટરની દુધધારા પરિક્રમા કરી અને ગિરનારજી મહારાજને પ્રાર્થના કરી હતી તેમજ કોરોના મહામારીમાંથી મુક્તિ માટે અને સૌનાં કલ્યાણની કામના કરી હતી. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદડમાં ખંડણી માટે ફાયરીંગ : ૪ને ઈજા

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદડ ગામે ફાયરીંગ થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઝાંપોદડ ગામે ખંડણી માટે માથાભારે શખ્સોએ આડેધડ ફાયરીંગ કરતા ૪ લોકોને ઈજા પહોંચી હતી. આ…

1 20 21 22 23 24 51