Monthly Archives: July, 2020

Breaking News
0

જૂનાગઢમાં ગૌરીવ્રતની ઉજવણી

ચાતુર્માસના પ્રારંભ સાથે જ ચાર માસ દરમ્યાન ધાર્મિક તહેવારોની ઉજવણી શરૂ થશે. ચોમાસાના પ્રારંભે જ અષાઢ મહિનામાં ગૌરીવ્રત ચાલી રહેલ છે. હાલ ચાલી રહેલા ગૌરીવ્રતમાં કુંવારીકાઓ વહેલી સવારે ઉઠી અને…

Breaking News
0

જૂનાગઢમાં સ્વ. નારસિંહભાઈ પઢીયારની દ્વિતીય પૂણ્યતિથી નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

ભાજપના દિગ્ગજ આગેવાન સ્વ.નારસિંહભાઈ પઢીયારની દ્વિતીય પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેનો પ્રારંભ કેબિનટ મંત્રી જવાહરભાઈ ચાવડા અને ક્રાંતિકારી સંત પૂ મુક્તાનંદજી મહારાજે પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢ ભારતીય જનતા…

Breaking News
0

માણાવદર પંથકમાં શુક્રવારે ૪ ઈંચ વરસાદ વરસ્યો

માણાવદરમાં ગઈકાલે ૪ ઈંચ વરસાદ વરસી ગયો હતો. માત્ર બે કલાકમાં જ ૪ ઈંચ અનરાધાર વરસાદથી માણાવદર તાલુકાના નાકરા, નાનડીયા, સીતાણા સહિતના ગ્રામ્ય વિસ્તાર જળબંબાકાર થયા હતા. એક દિવસમાં પડેલા…

Breaking News
0

જૂનાગઢ મધુરમનાં ઈસમને પાસા હેઠળ સુરત જેલમાં મોકલાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપસિંઘ પવાર તથા જૂનાગઢ જીલ્લાનાં પોલીસ વડા સૌરભસિંઘની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ કોરાના વાયરસ મહામારીમાં લોકડાઉન દરમ્યાન લૂંટ, બળજબરીથી કઢાવી લેવાનાં…

Breaking News
0

કેશોદના અમૃતનગરમાં ચાલું વરસાદે ભીનાં કપડાં ટી.સી.ઉપર પડતાં શોર્ટસર્કિટ થઈ

કેશોદના અમૃતનગરમાં આસ્થા હોસ્પિટલની બાજુમાં આવેલ જીઈબીના ટ્રાન્સફોર્મર ઉપર ગઈકાલે બપોરે વરસાદ વરસતો હતો તે દરમ્યાન ગેલેરી, અગાસી ઉપર સુકવેલા ભીના કપડાં ટી.સી. ઉપર પડતાં શોર્ટસર્કિટને કારણે હરિ મીલ ફિડરનો…

Breaking News
0

ગુજરાતમાં ૬પ લાખ પરિવારોને મફત અનાજ વિતરણ અંગેની પુરવઠા તંત્રને કોઈ જાણ નહી !

કોરોના વિપદામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૮૦ કરોડ ગરીબ-મધ્યમ લોકોને નવેમ્બર સુધી મફત અનાજ આપવાની કરેલી જાહેરાત બાદ પોતાના હોમ સ્ટેટ ગુજરાતમાં અમલવારી થવાની કોઈ સૂચના નહિં મળતા ગુજરાતના ૬૫…

Breaking News
0

જૂનાગઢમાં પરીણિતાને દુઃખ ત્રાસ આપી મરવા મજબુર કરતાં ફરીયાદ નોંધાઈ

જૂનાગઢનાં પોલીસ ટ્રેનીંગ કોલેજ કેમ્પસ ખાતે રહેતાં દેવાભાઈ શકરાભાઈ મહાવદીયાએ પોલીસમાં આ કામનાં આરોપી વિપુલભાઈ ચનાભાઈ સોલંકી, ચનાભાઈ સોલંકી, વીરૂબેન ચનાભાઈ સોલંકી તથા શાંતીબેન શૈલેષભાઈ ચાવડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ…

Breaking News
0

કેશોદનાં બાલાગામ ખાતે ૩પ વર્ષિય મહિલા ઉપર બળાત્કાર ગુજારી તેનાં પતિને મરવા મજબુર કરતાં ફરીયાદ

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં બાલાગામ ખાતે રહેતી એક મહિલા સાથે તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારી અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલ દરમ્યાન આ મહિલાનાં…

Breaking News
0

જૂનાગઢ વેપારી મિત્રોને સંપૂર્ણ સાવચેતી સાથે નિયમનું પાલન કરવા અનુરોધ

જૂનાગઢ કિરાણા મરચન્ટ એશો.નાં પ્રમુખ બિપીનભાઈ સોઢાએ દાણાપીઠના તથા કિરાણાના વેપારીઓને જાણ કરતી એક અખબાર યાદી જાહેર કરી છે જેમાં જણાવેલ છે કે હાલનાં કોરોના મહામારીનાં સમયમાં સાવચેતી અને તકેદારી…

Breaking News
0

ઉના ફાયરીંગ પ્રકરણમાં પોલીસમાં ફરિયાદો નોંધવી શરૂ થઈ

નગરપાલિકાની ચૂંટણીના મનદુઃખથી સવા મહિના પહેલા પાલિકાના પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ ઉપર ફાયરીંગની પોલીસ ફરીયાદ બાદ ગઇકાલે સામે પક્ષે પાલિકા પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ, દીપકભાઇ બાબુભાઇ બાંભણીયા, અજય, રાકેશ ઉર્ફે…

1 54 55 56 57 58 66