Monthly Archives: January, 2021

Breaking News
0

જૂનાગઢ : પોસ્ટ એજન્ટના નામે ફુલેકું ફેરવી નાંખનાર આરોપીઓના ૭ દિવસનાં રિમાન્ડ મંજુર

જૂનાગઢ શહેર ખાતે જુદા જુદા આશરે ૧૦૦ જેટલા વ્યક્તિઓના રૂપિયા પોસ્ટ ખાતામાં, બેંક ખાતામાં તેમજ જુદી જુદી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાની લાલચ આપી, ખોટી પાસબુક તથા રસીદ બનાવી, લાખો રૂપિયા ઓળવી…

Breaking News
0

માળિયા તાલુકાનાં જુથળ ગામે પુત્રનાં હાથે પિતાની કરપીણ હત્યા

જૂનાગઢ જીલ્લાનાં માળિયા તાલુકાનાં જુથળ ગામે ગુસ્સે ભરાયેલા પુત્રએ છરીના ઘા ઝીંકી પિતાને મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ બનતા સનસનાટી મચી જવા પામી છે. આ બનાવ અંગે માળિયા પોલીસે આપેલી…

Breaking News
0

ઔદ્યોગિક નિકાસ વધારીને ગુજરાતને નવી ઊંચાઈ ઉપર લઈ જવું છે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને રાજકોટ- ચેમ્બર્સના પ્રતિનિધિઓ, ઉદ્યોગકારો અને વેપારી અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટ અને…

Breaking News
0

જૂનાગઢમાં ૧૦.૪ અને ગિરનાર પર્વત ઉપર પ.૦૪ ડિગ્રી તાપમાન

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં શિયાળાની કાતિલ ઠંડી ફરી એકવાર આક્રમક બની છે. અને લોકોને ફરજીયાત ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરવો પડે છે. આજે જૂનાગઢ શહેરનું તાપમાન મહત્તમ ૧૩.૬ ડિગ્રી, મીનીમમ…

Breaking News
0

રીક્ષામાલિકની મદદથી જૂનાગઢ પોલીસ દ્વારા મૂળ માલિકને કિંમતી સામાન પરત કરાયો

જૂનાગઢ મધુરમ સોસાયટીથી સુદામાં પાર્ક જવા તા. ૨૦-૧.૨૦૨૧ ના રોજ આશીષભાઇ ભટ્ટ તેમના પરિવાર સાથે રીક્ષામાં ગયેલ હોય, જે રીક્ષામાં તેમના ૩ થેલા ભૂલાઈ ગયેલ હતા જેમાં તેઓની રૂા. ૧૫,૦૦૦…

Breaking News
0

નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ પોલીસ

જૂનાગઢ રેન્જના ડી.આઈ.જી. મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ભૂતકાળના ગુન્હાઓમાં વોન્ટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા, ખાસ ઝુંબેશ હાથ ધરી,…

Breaking News
0

લોહાણા રઘુવંશી સમાજનાં વીર પુરૂષ વીરદાદા જશરાજજીની આજે પુણ્યતિથી

લોહાણા રઘુવંશી સમાજનાં ઈષ્ટદેવ અને વીરપુરૂષ વીરદાદા જશરાજજીની આજે પુણ્યતિથી હોય તે નિમીતે વીરદાદા જશરાજીને પુર્ચન – અર્ચન તેમજ ભાવભેર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે કોરોના કાળમાં…

Breaking News
0

આગામી વર્ષ ર૦રર સુધીમાં દેશભરમાંથી ૧ લાખથી વધુ રેલવે ફાટકો દુર કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈ-લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે, આગામી વર્ષ ર૦રર સુધીમાં દેશભરમાંથી ૧ લાખથી વધુ રેલવે ફાટકો દૂર કરવામાં આવશે. જેનાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને હજારો માનવ કલાકોની…

Breaking News
0

જૂનાગઢ : વૃધ્ધાશ્રમના વડીલોને રોપવેમાં લઈ જઈ અંબાજી માતાના દર્શન કરાવાયા

જૂનાગઢનાં ગિરનાર પર્વત ઉપર બિરાજમાન જગત જનની માં અંબાજી મંદિરમાં જૂનાગઢ શહેરના વૃધ્ધાશ્રમના ત્રીસ જેટલા વૃધ્ધ વડીલોને રોપવેમાં લઈ જઈ ગિરનારની યાત્રા કરાવાઈ હતી. જૂનાગઢ ખાતે મેડીકલની ઈન્ટર્નશિપ પૂર્ણ કરેલ…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપર માં અંબાજીના દર્શન કરતા ડી.જી. વણઝારા

રાજયના ભૂતપુર્વ પોલીસ અધિકારી ડી.જી. વણઝારા ગિરનાર પર્વત ઉપર બિરાજતા માં અંબાજી મંદિરના દર્શને પધાર્યા હતા તેમની સાથે ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતીબાપુ, સૂર્ય મંદિરના જગુબાપુ સાથે રહ્યા હતા અને ભીડભંજન…

1 13 14 15 16 17 53