Monthly Archives: February, 2021

Breaking News
0

‘બેરોજગારીનો માર હવે તો સાંભળો સરકાર, ભરતી નહીં તો મત નહીં ’ : ભાજપ કાર્યાલય પાસે જ પોસ્ટરો લાગ્યા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જાેવા મળી રહ્યો છે. દરેક પક્ષે મહાનગર પાલિકાઓની ચૂંટણીઓના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા એડીચોટીનું જાેર લગાવ્યું છે. જ્યારે મતદારો પણ પોતાનો આક્રોશ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૬ અને ૧પની આવતીકાલે પેટાચૂંટણી

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૬ અને ૧પની પેટા ચૂંટણીના પડઘમ ગઈકાલે શાંત થયા છે અને ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવી રહેલ છે. આવતીકાલે તા.ર૧ ફેબ્રુઆરી ર૦ર૧નાં રવિવારનાં સવારનાં…

Breaking News
0

સાવરકુંડલાનાં લુવારા ગામની ઘટનામાં પોલીસ હેડ કોન્સ્ટેબલને ફરજ મોકુફ કરાયા

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનાં લુવારા ગામે અશોકભાઈ જૈતાભાઈ બોરીયા વોન્ટેડ હતા. તેઓની ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાની લોકલ ક્રાઈમબ્રાંચ તથા એસઓજીની ટીમ લુવારા ગામે તા.ર૬-૧-ર૦ર૧નાં રોજ રેડ કરવા ગયેલ હતા.…

Breaking News
0

માણાવદરમાં ભાજપ શાસિત પાલિકાના વેરા વધારાના ડામથી લોકોમાં રોષ

માણાવદર પાલિકાના પુર્વ પ્રમુખ દેવજીભાઈ ઝાટકીયાની યાદીમાં જણાવેલ છે કે, સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી અર્થતંત્ર છિન્ન-ભિન્ન થઈ ગયું છે. લોકોમાં આખું વર્ષ બેરોજગારી જેવી સ્થિતી ઉદ્‌ભવી છે. એક તો કોરોનાનો…

Breaking News
0

મોતીલાલ ઓસ્વાલ એએમસીએ ભારતનું સૌ પ્રથમ ૧૦૦% મલ્ટી એસેટ પેસિવ ફંડ ઓફ ફંડ્‌ઝ લોન્ચ કર્યુ

મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એએમસી)એ બે ન્યુફંડ ઓફર્સ (એનએફઓ) મોતીલાલ ઓસ્વાલ એસેટ એલોકેશન પેસિવ ફંડ ઓફ ફંડ – એગ્રેસિવ અને મોતીલાલ ઓસ્વાલ એસેટ એલોકેશન પેસિવ ફંડ ઓફ ફંડ- કંઝર્વેટીવની…

Breaking News
0

એસપીજીમાં આઈજી તરીકે ફરજ બજાવતા આલોક શર્માને એડીજી પદે બઢતીઃ રાજીવ રંજન ભગત આઈજી તરીકે યથાવત

એસપીજીમાં આઈજી તરીકે ફરજ બજાવતા આલોક શર્માને એડીજી પદે બઢતી મળી છે. રાજીવ રંજન ભગતને આઈજી તરીકે યથાવત રખાયા છે. આલોક શર્મા યુપી કેડરના ૧૯૯૧ની બેંચના તો રાજીવ ભગત ગુજરાત…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે ધમકી આપી છરી વડે હુમલો

જૂનાગઢ તાલુકાનાં ડુંગરપુર ગામે રહેતા નારણભાઈ મોહનભાઈ ધોળકીયા (ઉ.વ.૪પ)એ સલીમશા ભુપતશા ફકીર, શબીરશા ભુપતશા ફકીર અને એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી સલીમશા…

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

જૂનાગઢનાં ગેંડારોડ વાલ્મીકીવાસ ખાતે રહેતા જગદીશ લખમણભાઈ પરમાર (ઉ.વ.પપ)એ કોઈ કારણસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. અપમૃત્યુના અન્ય બનાવ કેશોદનાં પ્રાંસલી ગામનાં રમણીક રાણાભાઈ ખાણીયા (ઉ.વ.૪૮) અસ્થીર મગજના હોય…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૩ કેસ નોંધાયા, ૧ દર્દી સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૩ કેસ નોંધાયા હતા અને ૧ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૨, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૦ માળીયા-૦,…

Breaking News
0

ગુજરાતમાં કોરોના ગાઈડલાઈનનાં અમલ સાથે ધો. ૬થી ૮ના વર્ગો શરૂ થયા

ગુજરાત રાજ્યમાં ધોરણ ૯થી૧૨ની સ્કૂલો શરૂ થયા બાદ હવે ગુરૂવારથી પ્રાથમિક વિભાગમાં ધોરણ ૬થી૮ના વર્ગો શરૂ કરાયા છે. પ્રાથમિક શાળાઓ ખોલવાના ર્નિણય બાદ સ્કૂલોએ પણ વિદ્યાર્થીઓને આવકારવા પોતાના તરફથી તમામ…

1 12 13 14 15 16 55