Monthly Archives: February, 2021

Breaking News
0

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ધો.૬ થી ૮નાં વર્ગોમાં શૈક્ષણિક કાર્ય ધમધમતું થયું

કોરોના મહામારીને લઈ લાંબા સમય સુધી રાજ્યભરમાં શાળા-કોલેજાે બંધ રહ્યા બાદ કોરોનાના કેસો ઘટવાને પગલે જાન્યુઆરી માસથી તબક્કાવાર શાળા-કોલેજાેના વિવિધ વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે. જેમાં સરકાર દ્વારા ઉચ્ચ…

Breaking News
0

જીલ્લા ફેરથી મોડા છૂટા થયેલા પ્રાથમિક શિક્ષકોને જૂની તારીખથી સિનિયોરિટીનાં લાભ મળશે

રાજ્યની પ્રાથમિક- શાળાઓમાં બે ભાગ કરાયા બાદ એટલે ધો.૧થી પ અને ધો.૬થી ૮ કરાયા બાદ શિક્ષકોની બદલી તથા સિનિયોરિટીના પ્રશ્નો ઉભા થતાં રજૂઆતોને ધ્યાને લઈ રાજ્ય સરકારે શિક્ષકોના હિતમાં નિર્ણય…

Breaking News
0

ઈવીએમ વિશ્વસનીય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વીવીપેટનો અમલ શક્ય નથી : ચૂંટણીપંચનું હાઈકોર્ટમાં સોગંદનામું

ગુજરાત રાજ્યમાં હાલ ચૂંટણીનો માહોલ જાેવા મળી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા દરેક પક્ષે પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બેલેટથી મતદાન કરવા મામલે હાઈકોર્ટમાં…

Breaking News
0

વસંત પંચમીનાં શુભ અવસરે ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્તનો પ૧મો સમૂહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થયો

વસંત પંચમીનાં શુભ અવસર નિમિત્તે દ્વારકાનાં ગુગ્ગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત સમાજ દ્વારા સ્વામિનારાયણ મંદિર, દ્વારકા ખાતે યોજાયેલ પ૧મો સમૂહ લગ્નોત્સવ રંગેચંગે સંપન્ન થયેલ હતો. આ સાથે યજ્ઞોપવિતત સંસ્કાર તેમજ…

Breaking News
0

કોડીનાર ખાતે ગીર સોમનાથ રઘુવંશી સમાજનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

ગીર સોમનાથ લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા ભાજપ સંગઠન મંત્રી તરીકે ઝવેરીભાઈ ઠકરારની અને મહાપરિષદના ઉપપ્રમુખ તરીકે જીતુ લાલની વરણી થયેલ હોય આ બંને આગેવાનોનું સન્માન કરવા જિલ્લાના ૧૩ મહાજનો દ્વારા…

Breaking News
0

પાકિસ્તાન મરીન દ્વારા ૩ બોટ સાથે ૧૭ ખલાસીઓના અપહરણ

સૌરાષ્ટ્રનો દરિયા કિનારો પાકિસ્તાનની સરહદ પાસે આવેલો હોવાથી માછીમારી સીઝન દરમ્યાન પાકિસ્તાની મરીન સિકયુરીટી દ્વારા ભારતીય માછીમારી બોટોના વારંવાર અપહરણ કરવામાં આવે છે. પાકિસ્તાનની જેલમાં ૧૧૦૦ બોટો અને ૪૦૦ ખલાસીઓ…

Breaking News
0

અમદાવાદ મોટેરા સ્ટેડીયમનાં ઉદઘાટનમાં રાષ્ટ્રપતિ અને ગૃહપ્રધાન ઉપસ્થિત રહેશે : હાઈએલર્ટ

ભારત-ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમો આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. બંને ટીમને આશ્રમ રોડ ખાતેની હોટલ હયાતમાં રાખવામાં આવનાર છે. મોટેરા સ્ટેડીયમ અને આશ્રમ રોડ ઉપર આવેલી હોટલમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં…

Breaking News
0

જગતને નૂતન આધ્યાત્મિક સંદેશ આપનાર રામકૃષ્ણ પરમહંસનો આજે જન્મ દિવસ

જગતને નૂતન આધ્યાત્મિક સંદેશ અર્પનાર રામકૃષ્ણ પરમહંસનો જન્મ  તા. ૧૮-૨-૧૮૩૬ના રોજ બંગાળના એક ગામડામાં થયો હતો. વારસામાં ઊતરેલી ભગવદ્‌ભક્તિને લીધે સાધુ સમાગમ, ભજનકીર્તન તથા ભગવાનની લીલાના ખેલોમાં જ તે મસ્ત…

Breaking News
0

જૂનાગઢમાં ભવનાથ ખાતે યોજાનાર શિવરાત્રી મેળા અંગેની સ્પષ્ટતા કરવા ભાવિકોની લાગણી

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવનાં સાનિધ્યમાં શિવરાત્રીનો મહામેળો દર વર્ષે ભાવ ભકિતપુર્વક યોજાઈ રહેલ છે. કોરોનાના સંક્રમણકાળમાં શિવરાત્રી મેળો યોજવો કે નહીં હજુ સુધી કોઈ ગાઈડલાઈન જારી…

Breaking News
0

જૂનાગઢનાં આંગણે બ્રહ્મ ચોર્યાસીનું ભવ્ય આયોજન બ્રહ્મસમાજના પત્રકારોને પોતાની વિગત મોકલી આપવા અનુરોધ

જૂનાગઢ ખાતે આગામી દિવસોમાં બ્રહ્મચોયાર્સીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે. દુર્ગા સેનાના ઉપક્રમે યોજાનારા આ સંમેલનને સફળ બનવાવા માટે જાેરશોરથી તૈયારીઓ શરૂ…

1 16 17 18 19 20 55