Monthly Archives: March, 2021

Breaking News
0

જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

જૂનાગઢમાં નવાનાગરવાડા રાંદલનાં કુવાવાળી ગલીમાં રહેતા સંજય રમેશભાઈ (ઉ.વ.૩૭) એ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. બી-ડીવીઝન પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. #saurashtrabhoomi #media…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના પ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ પ કેસ નોંધાયા હતા અને પ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-ર,…

Breaking News
0

આવતીકાલે મહાશિવરાત્રી : ભવનાથ ખાતે રવાડી સરઘસ, મૃગીકુંડમાં સ્નાન અને મહાપુજા

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવને નોમનાં દિવસે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ થયો હતો. આ મેળો આજે ચોથા દિવસે અંતિમ ચરણમાં પ્રવેશી ગયો છે. અને આવતીકાલે…

Breaking News
0

જૂનાગઢનાં ડબ્બાગલીમાં દિવાલ તૂટી પડતા મજુરનું કરૂણ મૃત્યું

જૂનાગઢ શહેરની ડબ્બાગલીમાં મકાનનાં રીપેરીંગ દરમ્યાન બાલ્કની અને દિવાલ તુટી પડતાં દબાઈ ગયેલા ૧ મજુરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું છે. જયારે ૩ મજુરોને ઈજા થતાં સિવીલ હોસ્પિટલમાં…

Breaking News
0

મોનીબાપુ બલદેવગીરીનો જીવંત ભંડારો

મોનીબાપુ બલદેવગીરી મહારાજનો તેમની હયાતીમાં જ જીવંત ભંડારાનો કાર્યક્રમ ગોદડ અખાડા ખાતે યોજવામાં આવ્યો હતો. આ તકે સંતોને ભોજન અને ભેટપૂજા ધરવામાં આવી હતી. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing…

Breaking News
0

મહાકુંભ મેળામાં કયારેક આવા અલભ્ય દ્રશ્ય પણ ભુતકાળમાં જાેવા મળેલ છે

મહાકુંભ મેળામાં આવનારા અવધુતો અને સંતોનાં આવા અલભ્ય દ્રશ્યો અને તેમનાં દર્શનનો લાભ મળી જતો હોય છે. #saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business…

Breaking News
0

જૂનાગઢ તાલુકાનાં આંબલીયા ગામે લગ્નનું ખોટુ નાટક કરી નાણાં ખંખેર્યા, છેતરપીંડીની ફરીયાદ

જૂનાગઢ તાલુકાના આંબલીયા ગામના સતીષભાઈ સવજીભાઈ પટોળીયા (ઉ.વ.૩૩)એ ભગવતી, ભગવતીની મમ્મી ધનુબેન, ભગવતીના કાકા મુન્નાભાઈ ઉર્ફે અનીરૂધ્ધસિંહ ગોહીલ રહે.ત્રણેય અમદાવાદ છારાનગર, ભરતભાઈ મહેતા રાજગોર, ભરતભાઈની પત્ની અરૂણાબેન (રહે. બંને જૂનાગઢ…

Breaking News
0

ભવનાથ વિસ્તારમાં પોલીસ દ્વારા નિઃશુલ્ક માસ્ક વિતરણ કરાયું

જૂનાગઢ ભવનાથ ખાતે ચાલું સાલે કોરોનાના સંક્રમણને ધ્યાને લઈને વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રી મેળો બંધ રાખવા ર્નિણય કરવામાં આવેલ હોય, જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ…

Breaking News
0

હોળી-ફુલડોલ ઉત્સવ દરમ્યાન દ્વારકાધીશ જગતમંદિર બંધ રાખવાનાં ર્નિણય સામે રોષ પ્રગટ્યો

તાજેતરમાં રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી. જેમાં તમામ પક્ષ દ્વારા કોવિડના નિયમોનો સરેઆમ ઉલળ્યો થયો હોવાનું જાેવા મળ્યું હતું. ત્યારે કદાચ કોરોનાએ ફરી માથું ઉચકતા રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી જે.ડી. પરમારને શિવરાત્રી પર્વે ન્યુજર્સી અમેરિકા WHOનો સન્માન એવોર્ડ એનાયત થશે

ભગવાન શિવજીનાં મહાપર્વ મહાશિવરાત્રીનાં પાવન દિવસે ભારતનાં બાર જયોર્તિલીંગ પૈકી પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટને તથા સોમનાથ ટ્રસ્ટમાં ૪૪ વર્ષથી સતત સેવા બજાવતા ટ્રસ્ટી જે.ડી.પરમારને અમેરિકા ન્યુજર્સી સ્થિત WHOતરફથી…

1 34 35 36 37 38 58