Monthly Archives: March, 2021

Breaking News
0

ડો. રીનાબેન ખાણીયાએ રાજ્યકક્ષાના એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં કૃતિ રજુ કરી

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત માટે રાજ્ય કક્ષાનો એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટિવલ રાજકોટ ખાતે યોજાયો હતો. તેમાં ડો.રીનાબેન વિનુભાઇ ખાણીયાએ ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ મૂલ્યાંકન…

Breaking News
0

નળ સે જલ યોજના તળે જૂનાગઢ જિલ્લાના ૨૯ ગામ માટે રૂા.૯ કરોડ મંજુર કરાયા

નળ સે જલ યોજના હેઠળ જૂનાગઢ જિલ્લાના ૨૯ ગામ માટે રૂા.૯ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારનાં પેયજળ માટે…

Breaking News
0

વિસાવદરના નાની મોણપરી ગામનાં તલાટીમંત્રીને જાનથી મારી નાંખવાની ધમકી, પોલીસ ફરીયાદ

જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા અને નાની મોણપરી ગામે તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા ઉર્વીબેન દિપકભાઈ ઠાકર (ઉ.વ.ર૬)એ ગાંડુભાઈ ઉર્ફે ગોરધનભાઈ મંગાભાઈ મકવાણા, રાજેશભાઈ સ/ઓ ગાંડુભાઈ ઉર્ફે ગોરધનભાઈ મંગાભાઈ મકવાણા, રાજેશભાઈના…

Breaking News
0

ભેંસાણ : તું આરટીઆઈથી માહિતી માંગવાનું બંધ કરી દે એવી ધમકી આપી

ભેંસાણ તાલુકના પરબવાવડી ખાતે રહેતા અશોકભાઈ દેસાભાઈ સાસીયા (ઉ.વ.૪૧)એ સંજય ભીખુભાઈ કાપડીયા રહે.તડકાપીપળીયા વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં આ કામના ફરીયાદીની પરબધામ નજીક જમીન આવેલ હતી જે જમીન તેઓએ પરબધામમાં આપેલ…

Breaking News
0

જૂનાગઢનાં ડબ્બાગલીમાં જર્જરીત મકાન ઉતારવા સમયે રવેશ તુટી પડતાં ત્રણ વ્યકિતને ઈજા

જૂનાગઢ શહેરમાં આવેલ ડબ્બાગલીમાં એક પ્રાચીન જર્જરીત મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જ રવેશ તુટી પડતાં તેનાં કાટમાળ નીચે ત્રણ વ્યકિતઓ દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતાં. આ…

Breaking News
0

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૨૨ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ,…

Breaking News
0

શિવરાત્રી મેળાનો ત્રીજાે દિવસ : સંતોએ કર્યા આસનગ્રહણ

જૂનાગઢ નજીક આવેલા ભવનાથ તિર્થક્ષેત્રમાં ગત રવિવારે ભવનાથ મહાદેવને ધ્વજરાહોણ કરાયા બાદ શિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કોરોનાનાં સંકટકાળમાં આ વખતનો મેળો ફકતને ફકત સંતોનો મેળો જ બની રહયો…

Breaking News
0

કોરોનાની વિલનગીરીને પગલે ભવનાથ ક્ષેત્ર ભાવિકો વિના લાગે સુનકાર !

જૂનાગઢ નજીક આવેલ આ ભવનાથનું ભવ્ય પ્રવેશદ્વાર છે કુદરતી રળીયામણું, સંતોનાં દર્શન, ધાર્મિક જગ્યાએ અને ઉંચો ગઢ ગિરનાર એક પવિત્ર વાતાવરણ ઉભુ કરે છે. વર્ષનાં દરેક દિવસ અહીં માનવ મહેરામણ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની આજે ર૦ર૧-રરનું અંદાજપત્ર બજેટ નવા એકપણ કરવેરાનું ભારણ નહીં નંખાય તેવા નિર્દેશો

જૂનાગઢ મનપાનું આજે અંદાજપત્રીય બજેટ રજુ થવાનું છે. આ બજેટમાં લોકોને રાહતરૂપ અનેક પગલા ભરવામાં આવશે તેમજ વિકાસલક્ષીબજેટ રજુ થાય તેવી શકયતા છે. જૂનાગઢ મનપામાં ભારતીય જનતા પાર્ટીમાં શાસનકાળમાં અને…

Breaking News
0

જૂનાગઢમાં બેંક કર્મચારીઓએ ખાનગીકરણનાં વિરોધમાં ધરણા કર્યા

આજે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન (હ્લમ્ેં)નાં આદેશ મુજબ જૂનાગઢ યુનીટનાં બેંક કર્મચારીઓ દ્વારા એક દિવસના ધરણાનો કાર્યક્રમ રાખેલ છે. આ ધરણાનો મુખ્ય ઉદેશ સરકાર દ્વારા બજેટના સમયે નાણામંત્રી દ્વારા…

1 36 37 38 39 40 58