Monthly Archives: March, 2021

Breaking News
0

ગુજરાતમાં ચૂંટણીમાં ભીડ ભેગી થતાં ફરી કોરોના વકર્યો

ગુજરાતમાં હાલમાં જ સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદથી કોરોનાના કેસોમાં ઉછાળો આવતા દોડી આવેલી કેન્દ્ર સરકારની આરોગ્ય ટીમે પરિસ્થિતિની સમીક્ષા કરી ચૂંટણીમાં મોટી સંખ્યામાં લોકો બેજવાબદારી પૂર્વક એકઠા થયા…

Breaking News
0

પાવાગઢમાં મહાકાળી મંદિર નિર્માણને લઈ તા. ૮ થી ૧૩ માર્ચ સુધી મંદિર બંધ રહેશે

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરના નિર્માણની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. મંદિરના આસપાસના વિસ્તારમાં વિકાસ કામગીરી તેમજ મંદિર સુધી જવા માટે નવીન પગથિયા બનાવવાનું કામ…

Breaking News
0

બોર્ડની પરીક્ષાનું સુચારૂ આયોજન અને સમિક્ષા માટે જૂનાગઢ તથા કેશોદમાં બેઠક યોજાઈ

જૂનાગઢની આર.જે. કનેરીયા ગર્લ્સ હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર આયોજીત મે-ર૦ર૧માં લેવાનારી ધો.૧૦ અને ૧રનાં પરિક્ષાનાં કેન્દ્રો અને સ્થળ સંચાલકોની…

Breaking News
0

સુત્રાપાડામાં સામાજીક આગેવાનોએ સરકારી પડતર જમીન ઉપર ગેરકાયદેસર કોમ્પલેક્ષ ખડકી દઇ ૩૪ દુકાનો ભાડે ચડાવી દીધી

ગીર સોમનાથ જીલ્લામાં લેન્ડ ગ્રેબીંગ અધિનિયમ હેઠળ ત્રણ સામાજીક આગેવાનો ઉપર પ્રથમ ફરીયાદ નોંધાતા ચકચાર જાગી છે. પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડામાં સરકારી પડતર સર્વે નં.૨૧૯૩-૧ ની હૈ.૪-૯૪-૬૯ ચો.મી.જમીન ઉપર સુત્રાપાડા…

Breaking News
0

મેંદરડા : ચૂંટણીમાં વિજયી ઉમેદવારોની સાકરતુલા કરાઈ

મેંદરડાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની બે સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો.ભાજપના ઉમેદવાર હરેશભાઈ ઠુંમરનો વિજય થયો હતો. મેંદરડા તાલુકા પંચાયતના ઉમેદવાર સેજલબેન ખૂંટનો વિજય થયો હતો. બંને ઉમેદવારોનો…

Breaking News
0

ધોરાજીમાં રોજીંદા જીવનમાં સ્વદેશી વિષય ઉપર પ્રવચન યોજાયું

ધોરાજીમાં સ્વ.મનોજભાઈ પારેખની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે આદર્શ એજ્યુકેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે રોજિંદા જીવનમાં સ્વદેશી વિષય ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાજકોટ વિભાગ સંચાલક સંજીવભાઈ ઓઝાનું પ્રવચન યોજાયું…

Breaking News
0

રાજકોટ એરપોર્ટને જાેડતી વિમાની સેવામાં વધારો, એપ્રિલથી વધુ ચાર ફલાઈટ મળશે

લોકડાઉન અને કોરોના બાદ લાંબા સમય પછી શરૂ થયેલી રાજકોટ એરપોર્ટને જાેડતી વિમાની સેવામાં ધીરેધીરે સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજકોટથી મુંબઈ, બેંગલુરૂ, દિલ્હી અને હૈદરાબાદની સાત ફલાઈટ આવન-જાવન…

Breaking News
0

ઈન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બનાવવા એનએસયુઆઈની માંગ

કારમી હાર બાદ હવે ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે ખેંચતાણ શરૂ થઈ છે. અમિત ચાવડાના રાજીનામાં બાદ હવે ઈન્દ્રવિજયસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખ બનાવવા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસે માંગ કરી…

Breaking News
0

જીએસટી હેઠળ આવે તો પેટ્રોલની કિંમત ઘટીને સીધી ૭પ રૂપિયા પ્રતિ લિટર થઈ શકે !

હાલ પેટ્રોલ ઉપર તેની મૂળ કિંમત કરતા પણ ઘણો વધુ ટેકસ લેવામાં આવે છે, જેને રાજય તેમજ કેન્દ્ર એમ બંને સરકાર ટેકસ વસૂલેછે. પેટ્રોલ ઉપર લાગતા વિવિધ ટેકસ અને સેસને…

Breaking News
0

એચડીએફસી બેંકે પણ હોમલોનનાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો

એચડીએફસી બેંકે હોમલોનનાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. જે ૪ માર્ચ ર૦ર૧થી લાગું થશે. આ ઘટાડા બાદ હોમ લોનનો નીચામાં નીચો વ્યાજ દર ૬.૭પ ટકા થઈ જશે. ઘટાડોનો લાભ એચડીએફસીનાં તમામ…

1 44 45 46 47 48 58