Monthly Archives: April, 2021

Breaking News
0

ખેડૂતોનાં હિતમાં ખાતરનાં ભાવમાં કોઈ વધારો નહી થાય : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ખાતરનાં ભાવ વધારામાં અને તેની ઉપલબ્ધતા અંગે દેશમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવાઈ હતી.…

Breaking News
0

જૂનાગઢ શહેરનાં પછાત લઘુમતી વિસ્તારમાં કોવીડ સેન્ટર આપવું જરૂરી

જૂનાગઢ શહેર સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહયા છે ત્યારે શહેરનાં મધ્ય વિસ્તાર ખાસ કરીને લઘુમતી સમુદાયની બહુમતી ધરાવતા વિસ્તારોમાં એકપણ કોરોના ટેસ્ટીંગ બુથ ફાળવવામાં આવ્યું નથી. જેથી શહેરનાં…

Breaking News
0

આવતીકાલે જૂનાગઢમાં કોરોના રસીકરણ કેમ્પ યોજાશે

જૂનાગઢ ભાજપ અને મનપાનાં સહયોગથી તા. ૧૧-૪-ર૧ રવિવારનાં રોજ સવારે ૧૦ થી સાંજનાં ૬ સુધી વોર્ડ નં. ર આંગણવાડી કેન્દ્ર વિધાતાનગર જાેષીપરા ખાતે રસીકરણ કેમ્પ યોજાનાર છે. જેમાં ૪પ વર્ષ…

Breaking News
0

મનપામાં નવી ભરતી કરવા રજુઆત

જૂનાગઢનાં એડવોકેટ કૃણાલ મેઘનાથીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જૂનાગઢ મનપામાં ૧૧ રોજમદાર કર્મચારીની ગેરકાયદેસર ભરતી કરેલ તે રદ કરી પધ્ધતિસર નવી ભરતી કરવા જણાવેલ છે. #saurashtrabhoomi #media #news #gujarat…

Breaking News
0

ભેંસાણમાં કોરોના કર્ફયુનો સ્વયંભુ કડક અમલ શરૂ કરતા શહેરીજનો

ભેંસાણ શહેર અને સમગ્ર તાલુકામાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ભેંસાણ ગ્રામ પંચાયત દ્વારા નાઈટ કર્ફયુ અંગે નિવેદન જારી કરેલ હતું જેનો ગઈરાતથી જ કડક અમલ શરૂ થયો છે. ભેંસાણ શહેરમા…

Breaking News
0

જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લાનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો આજે જન્મ દિવસ

જૂનાગઢ-ગીર સોમનાથ જીલ્લાનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો આજે જન્મ દિવસ છે. તા. ૧૦-૪-૧૯૮રના રોજ માળીયા તાલુકાનાં ચોરવાડ ગામે તેમનો જન્મ થયો હતો. તેઓએ બીકોમ સુધી અભ્યાસ કરી સ્વામી વિવેકાનંદ યુવક મંડળ…

Breaking News
0

મેંદરડા તાલુકાના સુરજગઢ ગામ નજીક ગેરકાયદેસર મંડળી રચી તલવાર, લોખંડના પાઈપ વડે હુમલો, ૧૦ સામે ફરિયાદ

મેંદરડા તાલુકાના સુરજગઢ ગામે રહેતા સોમાભાઈ આપાભાઈ વાળા (ઉ.વ. ૩૮)એ રાઠોડભાઈ વાલેરાભાઈ હુદડ, જીલુભાઈ વાલેરાભાઈ, મુન્નાભાઈ વાલેરાભાઈ, વનરાજભાઈ સીડા, દેવાયતભાઈ મેરામભાઈ, વલકુભાઈ દેવાયતભાઈ, રાઠોડભાઈ દાદાભાઈ ધ્રાખડા, પુંજાભાઈ દાદાભાઈ, દડુભાઈ દાદાભાઈ,…

Breaking News
0

કેશોદમાં ક્રિષ્ના ઓઈલમીલમાં તસ્કરોનો હાથફેરો

ભાવેશભાઈ ધીરજલાલ ઝીંઝુવાડીયા (ઉ.વ. ૪૩, રહે. કેશોદવાળા)એ અજાણ્યા શખ્સ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના ક્રિષ્ના ઓઈલમીલમાં આવેલ રૂમમાં મોડી રાત્રીના કોઈ શખ્સે પ્રવેશ કરી, દરવાજાનું તાળું તોડી…

Breaking News
0

એસિડ પી જતાં સારવાર દરમ્યાન મૃત્યું

કેશોદ તાલુકાના મુળીયાસીયા ગામના કાજલબેન ભાવેશભાઈ મારડીયા (ઉ.વ. ર૩)એ પોતાના પીયર ખાતે કોઈપણ કારણસર એસિડ પી જતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.…

Breaking News
0

અધધ…ધ..જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૭૭ કેસ નોંધાયા, ૧૫ દર્દીઓ સ્વસ્થ થયાં

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૭૭ કેસ નોંધાયા હતા અને ૧૫ દર્દીઓની તબિયત સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૩૮, જૂનાગઢ ગ્રામ્ય-૫, કેશોદ-૮, ભેંસાણ-૨ માળીયા-૫…

1 2 3 4 5 6 19