Monthly Archives: April, 2021

Breaking News
0

જૂનાગઢમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું, વધુ નવા ૪૩ કેસ નોંધાયા

જૂનાગઢ શહેર અને પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતું જઈ રહયું હોય જે આરોગ્ય તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. જૂનાગઢની કોવીડ હોસ્પીટલમાં દર્દીઓ ઉભરાઈ રહયા છે. આજે નવા ૪૩ કેસ નોંધાયા,…

Breaking News
0

જૂનાગઢમાં આકરા તાપથી જનજીવન પ્રભાવિત, બપોરે કર્ફયુ જેવો માહોલ

જૂનાગઢ શહેરમાં તાપમાનનો પારો ઉંચે જઈ રહેલ છે અને આકરી ગરમીને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા બે દિવસથી જૂનાગઢ શહેરમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થઈ જતાં લોકો આકરી…

Breaking News
0

ગીરની કેસર કેરીનો ૬૦ ટકાથી વધુનો પાક નિષ્ફળ થતા કેરી મોંઘી રહેશે

ગીર પંથકની ત્રણ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત છે. પ્રથમ એશિયાટીક સિંહો, બીજુ કેસર કેરી અને ત્રીજું સોરઠનો ગોળ છે. વર્તમાન સમયમાં આ ત્રણેય વસ્તુઓ કઠણાઈનો સામનો કરી રહ્યા છે. ત્યારે હાલ…

Breaking News
0

ખજુદ્રા ગામે કોરોના વેક્સિનનો ત્રીજાે ડોઝ ગ્રામજનોને આપવામાં આવ્યો

ઉનાનાં ખજુદ્રા ગામની અંદર ત્રીજી વખત કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. તેમાં કુલ ૩૨ લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ૪૫ વર્ષથી ઉપરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી  છે. ત્યારે…

Breaking News
0

વેરાવળ રેયોન કંપની દ્વારા મંગળવારની રાત્રીના કથિત રીતે ગેસ છોડતા આસપાસના લોકો ગુંગણામણથી ઘરની બહાર દોડયા

વેરાવળ શહેરની ખારવા સોસાયટી, પી.એન્ડ ટી કોલોની, મફતિયાપરા સહિતના વિસ્તારમાં મંગળવારની રાત્રીના અફરાતફરી મચી હતી અને લોકોમાં શ્વાસ રૂંધાવો, ગળામાં બળતરા સહિતની તકલીફો સર્જાતા મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગે સ્થાનીક…

Breaking News
0

ખંભાળિયામાં કોરોનાના કેસ ચિંતાજનકરીતે વધતાં અધિકારીઓ દ્વારા ફુટ ડ્રાઈવ યોજાઈ

કોરોના વાયરસનું સંક્રમણ ખંભાળિયા તાલુકામાં ભયજનક રીતે વધતા લોકોમાં રહેલી બેદરકારી સામે સ્થાનિક તંત્ર સફાળું જાગ્યું છે. અને ગઈકાલે શહેરમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સ અંગે ફૂટ ડ્રાઈવ…

Breaking News
0

ખંભાળિયાના વેપારીઓ દરરોજ સાંજે ચાર વાગ્યા પછી પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ભયજનક સ્તરે વધી રહ્યું હોવાના ઉપસ્થિત થતાં ચિત્ર વચ્ચે ખંભાળિયામાં પણ નોંધપાત્ર રીતે વધતા જતા કોરોના પોઝિટિવ કેસોથી લોકોમાં ભય સાથે ચિંતાની લાગણી પ્રસરી છે.…

Breaking News
0

વડાલ : આશાદેવી માતાજીનો પાટોત્સવ કાર્યક્રમ રદ કરાયો

શ્રી આશાપુરા ચેરીટેબલ ટ્રસ્ટ-વડાલ દ્વારા શ્રી આશાદેવી માતાજીના ચેત્રસુદ એકમના પાટોત્સવનું તા.૧૩-૪-૨૦૨૧ મંગળવારના રોજ જે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું તે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને લઇને અને સરકારના…

Breaking News
0

કેશોદ તાલુકામાં ૯૫૦૦ હેકટરમાં ઉનાળું વાવેતર

કેશોદ તાલુકામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળું ખેત પેદાશોમાં ૩૦૦ હેક્ટરનો વધારો બાજરી, મગ, અડદ, તલ, શાકભાજી, ઉનાળું મગફળી સહીત ૯૫૦૦ હેકટરમાં ઉનાળુું વાવેતર કરવામાં આવેલ છે. છેલ્લાં બે…

Breaking News
0

માંગરોળ : દાંડી યાત્રામાં જાેડાનાર વ્યકિતનું સન્માન

આઝાદિનો અમ્રુત મહોત્સવ અંતર્ગત યોજાએલ દાંડિ યાત્રામાં આખા દેશમાંથી ૮૧ વ્યકિતઓની પસંદગી થયેલી છે. જેમાં માંગરોળ તાલુકાના મકતુપુર ગામના સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના નગર સંયોજક વિપુલભાઈ પરમારની પસંદગી…

1 6 7 8 9 10 19