Monthly Archives: April, 2021

Breaking News
0

શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ અમદાવાદ ખાતે હવાઈ માર્ગે ર૧ બાળકો બિહારથી હ્ય્દયનાં ઓપરેશન માટે આવ્યા

‘દિલ વિધાઉટ બિલ’નાં નામે જાણીતી શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ, રાજકોટ છેલ્લા ર૧ વર્ષથી સ્વાસ્થ્ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. હ્ય્દયરોગનાં ગરીબ દર્દીઓને વિનામૂલ્યે નવજીવન આપીને આ હોસ્પિટલે…

Breaking News
0

૪ મહાનગરો ઉપરાંત ૧૬ અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્‌યુનો થશે કડક અમલ, નિયમ ભંગ કરનારાઓ સામે કાર્યવાહી

હાલમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થયેલા વધારાને રોકવા અને સંક્રમણ ઉપર કાબૂ લેવા માટે ૪-મહાનગરો ઉપરાંત ૧૬-અન્ય શહેરોમાં રાત્રી કર્ફ્‌યુ લાગું કરવા સહિતના અનેક પગલાંઓ લેવામાં આવેલ છે. આ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા કોર્ટમાં હવે ૫૦ ટકા સ્ટાફની જ હાજરી રહેશે

જૂનાગઢ જિલ્લાની કોર્ટમાં હવે ૫૦ ટકા સ્ટાફ સાથે કોર્ટની ફિઝીકલ કામગીરી કરવા આદેશ કરાયો છે. ગુજરાત હાઇકોર્ટ અને સરકારની વખતો વખતની સૂચનાને પગલે જૂનાગઢ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ રિઝવાના બુખારીએ આ…

Breaking News
0

સરકારના લોકડાઉન લાગુ કરવાના નિર્ણયની અનિલ અંબાણીના પુત્ર અનમોલે આકરી ટીકા કરી

કોરોના વાયરસ રોગચાળાને ફેલાતો અટકાવવા લોકડાઉન લગાડવાના સરકારી પ્રયાસો ઉપર અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ આકરા પ્રહાર કરી જણાવ્યું હતું કે, આ નિર્ણયને આરોગ્ય સંકટ સાથે કોઈ લેવાદેવા નથી પરંતુ…

Breaking News
0

સરકારી અને ખાનગી કચેરીમાં ૧૧એપ્રિલથી રસી આપવા કેન્દ્ર સરકારની મંજૂરી

દેશમાં કોરોનાના કેસમાં બેફામ વધારો થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે રસીકરણના વ્યાપને વધારવા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જાે કોઈપણ સરકારી અને ખાનગી કચેરીઓમાં…

Breaking News
0

કોરોનાના કેસ વધતાં મુંબઈમાં હોસ્પીટલોની સ્થિતિ ભયાનક, નર્સોની તાત્કાલિક જરૂરીયાત

કોરોના વાયરસનીએક વર્ષ પહેલાં જે સ્થિતી હતી તેના કરતાં પણ વધુ ગંભીર સ્થિતી જાેવા મળી રહી છે. છેલ્લા ર૪ કલાકમાં દેશમાં ૧.૧પ લાખથી વધારે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે…

Breaking News
0

સરકારી અને ખાનગી કચેરીમાં ૧૧મીથી રસી આપવા કેન્દ્ર સરકારની મંજૂરી

દેશમાં કોરોનાના કેસમાં બેફામ વધારો થઈ રહેલ છે ત્યારે કેન્દ્ર સરકારે રસીકરણના વ્યાપને વધારવા સરકારી અને ખાનગી કચેરીઓમાં પણ રસી આપવાનો નિર્ણય કર્યો છે. જાે કોઈપણ સરકારી અને ખાનગી કચેરીઓમાં…

Breaking News
0

અનિલ દેશમુખ અને અનિલ પરબે મને ૧૦૦ કરોડ રૂપિયાની ખંડણી ઉઘરાવવા કહ્યું હતું : હવે સચિન વાઝેનો એનઆઈએને સનસનાટી મચાવતો પત્ર

એન્ટિલિયા કેસમાં ધરપકડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેએ મનસુખ હિરેન હત્યા કેસમાં મુંબઈનાં ભૂતપૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંઘનાં આરોપોને સાચા ઠેરવતા દાવા કરી દીધા છે. સચિન વાઝેએ એનઆઈએને સનાસનાટી મચાવતા…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં લગ્ન સમારોહમાં ૧૦૦ થી વધુ નહીં અને સામાજીક-રાજકીય મેળાવડા ઉપર પ્રતિબંધ ફરમાવાયો

ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના સંક્રમણના કારણે ગીર સોમનાથ જીલ્લા કલેકટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. જીલ્લામાં લગ્ન સમારોહમાં ૧૦૦ વ્યકિતથી વધુ એકઠા થવા ઉપર પ્રતિબંધ તથા રાજકીય-સામાજીક અને અન્ય…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લામાં ૪૫ વર્ષથી વધુ વેકસીનેશનના કાર્યક્રમમાં લોકોનો પ્રતિસાદ ન મળતા તંત્ર હરકતમાં આવ્યું

રાજય સરકારે તા.૧ એપ્રીલથી ૪૫ થી વધુ વર્ષના લોકોને વેકસીનના ડોઝ આપવાનું શરૂ કર્યુ છે. ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં આ વયગાળાના લોકો વેકસીનેશન લેવા બાબતે ઉત્સુહક ન હોવાથી સમગ્ર જીલ્લાકમાં…

1 7 8 9 10 11 19