Monthly Archives: April, 2021

Breaking News
0

મહામંડલેશ્વર પૂ. ભારતીબાપુનાં ૯૩માં જન્મદિવસની ઉજવણી

શ્રી ભારતી આશ્રમ, સરખેજ ખાતે પૂ. વિશ્વંભર ભારતીબાપુનાં ૯૩ માં જન્મોત્સવ નિમિતે સંત ભંડારો તેમજ સંતવાણી યોજાઈ હતી. આ તકે મહામંડલેશ્વર કલ્યાણ ભારતી બાપુ, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહંત હરિહરાનંદ ભારતીબાપુ, મહામંડલેશ્વર…

Breaking News
0

જૂનાગઢ : દરગાહે ચાદર-ફુલ ચઢાવાયા

કોમી એકતાના પ્રતીક એવા હઝરત વાલીએ સોરઠ મિંયા મહમૂદ સાહેબ નક્સબંદીના આસ્તાના ઉપર ઉર્ષ નિમિતે જૂનાગઢ શહેરના સર્વ પક્ષીય આગેવાનોના વરદ હસ્તે દરગાહમાં ચાદર ફૂલ ચઢાવી દેશની એકતા અને અખંડિતતા…

Breaking News
0

વેરાવળમાં ગૌવંશ હત્યા અને તસ્કરી કરતા ગુનેગારો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનનાં કાર્યકરો આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા

વેરાવળ અને સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં ચોકકસ લોકો દ્વારા ગૌહત્યા અને ગૌતસ્કરી કરાઇ રહી છે. આ ગેરકાયદેસર  પ્રવૃતિ આચરતા ગુનેગારો સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી કરવાની માંગ સાથે શનિવારે વેરાવળમાં…

Breaking News
0

પ એપ્રિલ રાષ્ટ્રીય વહાણ દિવસ

૧૯૧૯ની પમી એપ્રિલે સિંધીયા સ્ટીમ નેવીગેશનનું પ્રથમ જહાજ બ્રિટીશર એમ.એસ. લોયેસ્ટીએ મુબઈથી લંડન જવા રવાના કર્યુ હતું. જે ઘટના ભારતીય વહાણવટા વિકાસના યુગનો પ્રારંભ હતો. દરિયાઈ સાહસીક દરીયાઈ ખેડૂતોને પ્રોત્સાહિત…

Breaking News
0

કેશોદમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગીક પરીક્ષાના કેન્દ્રની મુલાકાત લેતા આર.એસ. ઉપાધ્યાય

જૂનાગઢ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારની વિજ્ઞાન પ્રવાહ ધો. ૧રની પ્રાયોગીક પરીક્ષા કેશોદની ડી.ડી. લાડાણી સ્કુલ ખાતે લેવામાં આવી હતી. આ કેન્દ્રની જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે મુલાકાત લઈ વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી…

Breaking News
0

જૂનાગઢમાં મહેતા નિદાન કેન્દ્ર ખાતે કોવીડ-૧૯ અંતર્ગત રસીકરણ કેમ્પ યોજાયો

શ્રી સ્થાનકવાસી જૈન સંઘના ટ્રસ્ટી રમેશભાઈ શેઠની યાદી જણાવે છે કે, મહેતા નિદાન કેન્દ્ર શ્રી જૈન સંઘની વાડી ખાતે શ્રી સ્થાનકવાસી જૈન સંઘ જુનાગઢનાં નેજા હેઠળ જૈન સોશ્યલ ગ્રુપ જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢ પોલીસની પ્રસંશનીય કામગીરી, રૂા. ૭પ હજારનો મોબાઈલ તેના માલિકને પરત અપાવ્યો

આંધ્રપ્રદેશના રાયચોટી ખાતે રહેતા રણજીતકુમાર તથા તેના મિત્ર ચૈતન્ય કુમાર રેડી પશુપાલનનો વ્યવસાય કરતા હોય અને તા. ૩-૦૪-૨૦૨૧ના રોજ જૂનાગઢ ખાતે ગાય તેમજ ભેંસની ખરીદી કરવા સારૂ આવેલ હતા અને…

Breaking News
0

જૂનાગઢ : અક્ષરવાડી ખાતે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

કોરોનાની બીજી લહેર વચ્ચે રસીકરણના મહાઅભિયાનમાં પૂ. કોઠારીસ્વામિના માર્ગદર્શન તેમજ મનપા-જૂનાગઢ અને અક્ષરમંદિરના સંકલનથી અક્ષરવાડી, પ્રેમવતી કેમ્પસમાં વેક્સીન કેમ્પ યોજાયો હતો. સંતોએ પણ વેક્સિનેશન કરાવી અન્યને પ્રેરિત કર્યા હતા અને…

Breaking News
0

ભારત એવો પવિત્ર દેશ છે, જ્યાં કોઇએ દિવાલ ઉભી કરી નથી, અહીં દરેકનું સ્વાગત છે : મોરારીબાપુ

આ વર્ષે મહાકુંભ પર્વમાં શ્રીક્ષેત્ર કનખલ-હરિદ્વારના હરિહર આશ્રમના પંચ દશાનન જૂના અખાડા પીઠાધીશ આચાર્ય મહામંડલેશ્વર શ્રી અવધેશાનન્દગિરિજી મહારાજ દ્વારા ગંગાતટ ઉપર પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના…

Breaking News
0

જૂનાગઢમાં ઘરકંકાસના પ્રશ્ને છરી વડે હુમલો

જૂનાગઢમાં ઘરકંકાસના પ્રશ્ને છરી વડે હુમલાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જેનીલાબેન સોયબભાઈ સોરઠીયા (ઉ.વ. ૩૦)એ તેમના પતિ સોયબભાઈ હાજીભાઈ સોરઠીયા (રહે. કોર્ટ…

1 9 10 11 12 13 19