Monthly Archives: April, 2021

Breaking News
0

જટાશંકર જવાનાં માર્ગ ઉપર સિંહનો પડાવ, મારણની મિજબાની કરી

જૂનાગઢ શહેરની ભાગોળે જુદા-જુદા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનાં આંટાફેરા ખાસ કરીને જંગલનો રાજા વનરાજ અવાર-નવાર શહેરી વિસ્તારો તરફ જાેવા મળે છે. જાેકે મોજમાં ફરતા સિંહ પરિવાર મોટાભાગે નુકશાન કરતા નથી પરંતુ…

Breaking News
0

૧૦ એપ્રિલ પછી ગરમી વધુ ‘કાળજાળ બનશે’

તા.૧૦-૪-ર૦ર૧થી ગરમીનું પ્રમાણ હજુ પણ વધશે અને તા.૧૩-૪-ર૧નાં રાત્રે સૂર્ય મેષ રાશીમાં પ્રવેશ કરશે. આમ ત્યારબાદ ઉત્તરોતર ગરમીનું પ્રમાણ વધશે. ગરમીનો પારો તા.૧પ એપ્રિલ બાદ ૪૩ ડિગ્રી આસપાસ પહોંચે તેવી…

Breaking News
0

ભારતમાં પ્રતિદિન કોરોનાના નવા એક લાખ દર્દી નોંધાશે : ચોંકાવનારૂં તારણ

દેશમાં રોજ જે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જાેતા હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીઓએ ચોંકાવનારૂ અનુમાન લગાવ્યુ છે. જે પ્રમાણે આગામી દિવસોમાં ભારતમાં રોજ કોરોનાના નવા…

Breaking News
0

ગુજરાતમાં કોરોનાનો ભયંકર વિસ્ફોટ, હોસ્પિટલોમાં પથારીઓ ભરચક્ક

ગુજરાત રાજ્યમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૨૬૪૦ નવા કેસ નોંધાયા છે તેમજ હોસ્પિટલના બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલો પણ ૬૪…

Breaking News
0

વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ જૂનાગઢનાં સિનિયર સિટીઝન્સની કમાલ

જૂનાગઢમાં સિનિયર સિટીઝન્સ મંડળ, આયોજીત ઈનડોર ગેમ્સ કેરમ, ચેસ, ટેબલ ટેનિશ અને બેડમિન્ટન જેવી સ્પર્ધાઓ તા.ર૭-૩-ર૦ર૧ શનિવારે સવારનાં ૧૦ઃ૦૦ કલાકે જિમખાના કલબ અને સિનિયર સિટીઝન્સ કાર્યાલય, જૂનાગઢ ખાતે યોજવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢનાં બાળ કલાકારે સુપર ડાન્સર-૪ શોમાં પસંદગી પામી સિંધી સમાજનું ગોૈરવ વધાર્યું

જૂનાગઢનાં બાળ કલાકાર ધ્રુવ અશોકભાઈ માલાણી હાલમાં સોની ટીવી ઉપર પ્રસારીત થતાં કાર્યક્રમ સુપર ડાન્સર-૪ શોમાં પસંદગી પામેલ છે. જે શનિવાર-રવિવાર રાત્રે ૮ વાગ્યે સોની ટીવી ઉપર પ્રસારિત થાય છે.…

Breaking News
0

જૂનાગઢનાં યુવાનો આમ આદમી પાર્ટીમાં જાેડાયા

જૂનાગઢ ખાતે ગઈકાલે આમ આદમી પાર્ટીમાં વેપારી મિત્રો કેતન રૂપારેલીયા, નિલેશભાઈ પરમાર, પીયૂષભાઈ કાછડીયા, અમિતભાઇ હિંસુ, જીતેન્દ્રભાઈ ભીમાણી વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જાેડાયા હતા અને આગામી દિવસોમાં આમ આદમી…

Breaking News
0

જૂનાગઢ આઝાદ ચોક પોસ્ટ ઓફિસમાં માહિતી અને માર્ગદર્શનનો કેમ્પ યોજાયો

જૂનાગઢ આઝાદ ચોક પોસ્ટ ઓફિસમાં પોસ્ટની વિવિધ બચત યોજનામાં રોકાણ અંગેની માહિતી અને માર્ગદર્શનનો એક વર્કશોપ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં પોસ્ટલ સ્ટાફનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. આ કાર્યક્રમમાં…

Breaking News
0

ગુજરાતમાં ભ્રષ્ટાચાર અંગેનાં રપપ૮ કેસની તપાસ હજુ કાગળ ઉપર જ !

ભ્રષ્ટાચારમુક્ત પારદર્શક વહીવટની મોટી ગુલબાંગો હાંકતી રાજ્યની ભાજપ સરકારના વિવિધ વિભાગોમાં ભ્રષ્ટાચારની મોટાપાયે ફરિયાદો થતી રહે છે. રાજ્ય સરકારના ભ્રષ્ટ અધિકારી, કર્મચારીની આવી મોટી સંખ્યાની ફરિયાદો છતાં નઘોર તંત્રની સ્થિતિ…

Breaking News
0

ગુજરાતમાં લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોને ભ્રષ્ટાચાર મામલે પપ૪૦ અરજી મળી

ભ્રષ્ટાચાર અંગે ર૦૧૯ના વર્ષ દરમ્યાન લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ને કુલ પપ૪૦ અરજીઓ મળી હતી. જ્યારે એસીબી દ્વારા સરકારના જુદા-જુદા વિભાગો તથા કેન્દ્ર સરકાર પાસે કુલ ર૧૯ કેસોમાં ભ્રષ્ટાચારના આરોપી અધિકારીઓ…

1 11 12 13 14 15 19