Monthly Archives: April, 2021

Breaking News
0

શૈક્ષણિક સ્કુલની માન્યતા માટે બોગસ સર્ટી રજૂ કરાતા કેશોદની ચાણકય એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

કેશોદમાં માંગરોળ રોડ ઉપર પીપળીયાનગરમાં રહેતા ચાણકય એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવિણચંદ્ર સવજીભાઈ ગજેરા સામે કેશોદ નગરપાલિકાના એન્જીનીયર વિપુલ ભાણજીભાઈ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, ચાણકય એજયુકેશન…

Breaking News
0

વેરાવળમાં ગૌ માતાની તસ્કરી કરવા આવેલ હોવાની શંકાએ ત્રણ લોકો ઉપર દસ શખ્સોએ લાકડી-પાઇપ વડે હુમલો કરી મારમાર્યો

વેરાવળ શહેરમાં ગૌ માતાની તસ્કરી કરવા આવેલ હોવાની શંકા રાખી મોટર સાયકલ ઉપર જઇ રહેલ ત્રણ યુવાનોને દસ જેટલા શખ્સોએ પથ્થરના છૂટા ધા મારી પછાડી દઇ લાકડીઓ તથા લોખંડના પાઇપ…

Breaking News
0

અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં આરોપીના જામીન મંજુર કરતી જૂનાગઢની એડીશ્નલ સેશન્સ કોર્ટ

જૂનાગઢ તાલુકાના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા સાથે દુષ્કર્મ અને અપહરણ અંગેના ગુનામાં આરોપીને જામીન ઉપર છોડવા જૂનાગઢની એડીશ્નલ સેશન્સ કોર્ટ હુકમ કરેલ છે. આ કેસની વિગત એવી છે કે,…

Breaking News
0

ભેંસાણ પોલીસની લાલ આંખ સામે ગુનેગારોમાં ફફડાટ, જનતા ખુશ

ભેંસાણ પોલીસ સ્ટેશનનાં નવનિયુકત પીએસઆઈ એ.ડી. વાળા અને સ્ટાફે ગુનાહીત પ્રવૃતિ કરનારા શખ્સો સામે લાલ આંખ કરીને કડક વલણ દાખવતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે. ભેંસાણ પોલીસ સ્ટેશનાં પીએસઆઈનાં નેતૃત્વમાં સ્ટાફ…

Breaking News
0

વેરાવળમાં ગૌવંશ તસ્કરી-ઘરફોડી આચરતા બે ગુનેગારોને ચાર જીલ્લામાંથી તડીપાર કરાયા

વેરાવળ શહેર અને પંથકમાં ઘરફોડી ચોરી અને ગૌવંશ તસ્કરીની ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરતા બે શખ્સોને ચાર જીલ્લામાંથી તડીપાર કરવાની દરખાસ્ત મંજૂર થતા બંન્ને ગુનેગારોને શહેર પોલીસે ઝડપી લઇ તડીપાર કરવાની કાર્યવાહી…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના બલીયાવડ ગામે ગમાણમાંથી ૪ર બોટલ દારૂ ઝડપાયો

જૂનાગઢ તાલુકા પોલીસે બલીયાવડ ગામે આવેલ પ્રતાપ ભગુભાઈ વાંકનાં કબજા ભોગવટાના વાડામાં ભેંસો બાંધવાની ગમાણના ઉપરના ધાબામાં સુકા ઘાંસચારાના ઢુવામાં છુપાવેલી ૪ર બોટલ ઈંગ્લીશ દારૂ રૂા. ૧૬,૮૦૦ની કિંમતનો ઝડપી લીધેલ…

Breaking News
0

માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામે જુગાર દરોડો, ૬ ઝડપાયા

માણાવદર તલાુકાનાં સરદારગઢ ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડતાં ૬ શખ્સોને રૂા. ૭૯,પ૪૦ની રોકડ, મોબાઈલ વગેરે મળી રૂા. ૮૭,૦૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી…

Breaking News
0

અપમૃત્યુના બનાવો

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં રહેતા આરતીબેન નીતિનભાઈ (ઉ.વ. ૧૩)એ કોઈપણ કારણસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. જયારે અન્ય અન્ય એક બનાવમાં કેશોદ તાલુકાના મેસવાણ ગામે દિનેશભાઈ પરસોત્તમભાઈ દેલવાડીયા (ઉ.વ. ૪૦)એ…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામ નજીક રોઝડુ આડું ઉતરતાં અકસ્માત, ૧ નું મૃત્યું

ભેંસાણ તાલુકાનાં રાણપુર ગામ નજીક અકસ્માતનો બનાવ બનેલ છે. આ અંગે વડીયાના પ્રફુલભાઈ દુર્લભજીભાઈ રાવરાણી (ઉ.વ. પ૦)એ પોલીસમાં જાહેરાત કરી છે. આ કામના મરણજનાર તથા ફરિયાદી મોટરસાયકલ લઈને જતા હતા…

Breaking News
0

કોરોના સંક્રમણને નાથવા જૂનાગઢમાં નાઈટ કર્ફયુનો કડક અમલ

જૂનાગઢ સહીત ર૦ શહેરોમાં ૮ કોર્પોરેશનોમાં કોરોના સંક્રમણને રોકવા માટે રાજય સરકાર દ્વારા નાઈટ કર્ફયુ અમલી બનાવાયો છે. ગઈકાલ તા. ૭ એપ્રીલથી રાત્રીનાં ૮ વાગ્યાથી નાઈટ કર્ફયુનો અમલ શરૂ થઈ…

1 5 6 7 8 9 19