Monthly Archives: August, 2021

Breaking News
0

વેરાવળ બંદરમાં પફર ફીશ ખાધા બાદ એક માછીમારના થયેલ મોતને લઇ સીઆઇએફટી સંસ્થાએ કરેલ રીસર્ચને આંતરરાષ્ટ્રીય ફોરમ દ્વારા માન્યતા અપાઈ

વેરાવળ બંદરમાં ચાર પરપ્રાંતીય માછીમાર મજૂરોએ પફર ફીશ ખાધા બાદ સને ૨૦૨૦માં તેઓને ફૂડ પોઇઝનીંગ થયું હતું. જે પૈકીના એકનું મોત થયું હતું. જેના પગલે વેરાવળ બંદર ખાતે કાર્યરત કેન્દ્ર…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લાના ધામળેજથી કાચબાની ઢાલ અને શિકાર કરવાના ઘાતક હથિયારો સાથે ચાર શિકારીઓને ગ્રામજનોએ શંકાના આધારે ઝડપી પાડયા

વેરાવળ રેન્જ હેઠળના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામ નજીકથી વન્યપ્રાણી કાચબાની ઢાલ સાથે ત્રણ શિકારીઓને વનવિભાગે ઝડપી પાડયા છે. આ શિકારીઓના કબ્જામાંથી અન્ય વન્યપ્રાણીઓને ફસાવવા માટે ઉપયોગમાં લેવાતા ફાંસલા અને ઘાતક…

Breaking News
0

સાળંગપુર ખાતે ભવ્ય સહસ્ત્ર કળશ મહાભિષેક યોજાશે

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે ત્રિદિનાત્મક ૧૦૦૦ કળશ દ્વારા ભવ્ય મહાભિષેક ભવ્ય સહસ્ત્ર કળશ મહાભષેક તા. ર૭, ર૮, ર૯ ઓગસ્ટનાં રોજ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી યોજાશે તેમ…

Breaking News
0

જૂનાગઢ મયારામદાસજી આશ્રમ ખાતે કુમાર છાત્રાલયનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

મહર્ષિ ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ ગિરનાર રોડ જૂનાગઢ ખાતે આવેલ મયારામદાસજી આશ્રમ ખાતે મહર્ષી ગુરૂકુળ બ્રહ્મચર્યાશ્રમ તથા દાતા માતા કાશીબા હરીભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ સુરતનાં સહયોગથી વૈદાંતાચાર્ય પૂ. આભિરામદાસજી બાપુ કુમાર છાત્રાલયનાં…

Breaking News
0

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ માખીયાળામાં ૮૮માં ભવનનો અર્પણ સમારોહ યોજાશે

સાંત્વન વિકલાંગ વિકાસ મંડળ જૂનાગઢ, ગુલાબનગર, ધોરાજી રોડ, માખીયાળા ખાતે માતૃશ્રી શીવુબા ગોરધનભાઈ ગોટી, હળીયાદ, તા. વલ્લભીપુર હઃ કાકીશ્રી ગીતાબેન છગનભાઈ ગોટી દ્વારા ૮૮માં ભવનનો અર્પણ સમારોહ તા. ર૮-૮-ર૧ શનિવારનાં…

Breaking News
0

સરકારની નવી હોલમાર્ક પોલીસીનો ખંભાળિયામાં પણ વિરોધ, એસોસિએશન દ્વારા હડતાળ

સોનાના દાગીના ઉપર હોલમાર્કિંગ અને યૂનિક આઇડી એટલે કે એચ.યુ.આઈ.ડી.ને લઈને ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના દેશભરમાં ભારે રોષની લાગણી જાેવા મળી છે. જેના ફળ સ્વરૂપે ગઈકાલે સોમવારે ખંભાળિયાના સોના…

Breaking News
0

કાલે પોરબંદરમાં પૂ. ભાઈશ્રીનાં જન્મદિન નિમિતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ

પોરબંદર ખાતે પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો આગામી ૩૧ ઓગસ્ટનાં રોજ ૬૪મો જન્મ દિવસ હોય જે નિમિતે સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતગર્ત આગામી તા.રપને બુધવાર આવતી કાલે સવારે…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને કેવડાનો શણગાર કરાયો

સાળંગપુર ધામ સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં આજે શ્રાવણ માસ મંગળવાર નિમિત્તે તા.ર૪-૮-ર૦ર૧નાં રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેવડાનો શણગાર કરી આરતી સવારે પઃ૩૦ કલાકે શ્રી પૂજારી સ્વામી તથા શણગાર આરતી…

Breaking News
0

ભીડભંજન મહાદેવને ફુલોનો શણગાર કરાયો

જૂનાગઢના જવાહર રોડ સ્થિત પ્રાચીન ભીડ ભંજન મહાદેવ મંદિરે શ્રાવણના ત્રીજ સોમવારે મહાદેવનો ફૂલોથી વિશેષ દર્શનીય શ્રૃંગાર કરાયો હતો. મહંત તનસુખગીરી બાપુએ મહાદેવની પૂજા-અર્ચના સાથે રૂઠેલા મેઘરાજાને મન મૂકી વરસી…

Breaking News
0

પૂજ્ય મોરારીબાપૂ સાથે યોગી આદિત્યનાથની મુલાકાત

હિંદુઓના પ્રસિદ્ધ તીર્થ સ્થાન નૈમિષારણ્યમાં આજથી પ્રખ્યાત રામકથા વાચક પૂજ્ય શ્રી મોરારી બાપૂની ૮૬૪મી રામકથાનો પ્રારંભ થયો છે. આ પહેલાં શુક્રવારે મોરારી બાપૂએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ૫…

1 8 9 10 11 12 21