Monthly Archives: August, 2021

Breaking News
0

જૂનાગઢનાં યોગેશભાઈ મહેતાને વનવિભાગમાં એકાઉન્ટન્ટ તરીકે બઢતી

જૂનાગઢ ગિર પશ્ચિમ વિભાગ ફોરેસ્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા યોગેશભાઈ બાલાશંકર મહેતાને કલાર્કમાંથી એકાઉન્ટન્ટ તરીકે બઢતી મળેલ છે. તેઓને બઢતી મળતા વનવિભાગનાં કર્મચારીઓ, અધિકારીઓ તેમજ જ્ઞાતિનાં આગેવાનો દ્વારા યોગેશભાઈ મહેતાને…

Breaking News
0

કોમી એકતા અને ભાઈચારાનાં સંદેશા સાથે જૂનાગઢ શહેર-જીલ્લામાં મોહર્રમ શાંતીપૂર્ણ સંપન્ન

આજથી ૧૪૦૦ વર્ષ પહેલા ઈરાક સ્થિત કરબલાનાં રણમાં સત્યને ખાતર પોતાનાં પ્રાણોનું બલીદાન આપી દેનાર કરબલાનાં મહાન શહીદોની યાદમાં મુસ્લીમો દ્વારા છેલ્લા ૧૪૦૦ વર્ષોથી મોહર્રમ મનાવવામાં આવે છે. જેમાં ઈસ્લામ…

Breaking News
0

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રતજી જૂનાગઢનાં મોંઘેરા મહેમાન

ભારતનાં ૭પમાં સ્વાતંત્ર્ય પર્વની આવતીકાલે શાનથી ઉજવણી થવાની છે. ત્યારે ઐતિહાસીક નગરી એવા જૂનાગઢમાં ગુજરાત રાજય સરકારનાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીને લઈને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ…

Breaking News
0

આઝાદીનાં અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની સ્વ. દુર્લભજીભાઈ નાગ્રેચા તથા સ્વ. વિજયાલક્ષ્મીબેન નાગ્રેચાને શત શત વંદન..

આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે જૂનાગઢમાં ૧પમી ઓગસ્ટની રાજય કક્ષાની ઉજવણી નીમિતે આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સ્વાતંત્ર્યનાં આ પર્વ પ્રસંગે જૂનાગઢ…

Breaking News
0

સોમનાથની ત્રિવેણી સંગમ નદીમાં ફકત અસ્થિ અને પીંડ વિસર્જન કરવાની તંત્રે છુટ અપાતા તીર્થ પુરોહિતોનું આંદોલન પુર્ણ થયું

સોમનાથ સાંનિધ્યે  ત્રિવેણી સંગમઘાટે જાહેરનામા થકી ફરમાવેલા પ્રતિબંધ મામલે ઉભા થયેલ વિવાદનો ગઈકાલે ત્રીજા દિવસે સકારાત્મક ઉકેલ આવતા પ્રતિક ઉપવાસ ઉપર બેસેલા તીર્થ પુરોહિતોને આગેવાનોએ પારણા કરાવી આંદોલન સમાપ્ત કરાવ્યું…

Breaking News
0

વેરાવળના મંડોર ગામે હિરણ નદીના કાંઠેથી પાણીમાં તરતો સિંહનો મૃતદેહ મળી આવ્યો

સિંહ દિવસની ઉજવણી સમયે જ ગીર સોમનાથ જીલ્લામાં વેરાવળ તાલુકાના મંડોર ગામ નજીક હિરણ નદી કાંઠેથી પાંચથી સાત વર્ષીય સિંહનો મૃતદેહ મળી આવતા સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે.  આ બનાવ…

Breaking News
0

દ્વારકામાં આગામી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં મુખ્યમંત્રી સહપરિવાર હાજર રહેવાની ચર્ચા

આ મહિનાના અંતમાં ૩૦મી ઓગસ્ટને શ્રાવણ વદ આઠમ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ પર્વ જન્માષ્ટમીની ઉજવણી આ વર્ષ સમગ્ર રાજ્યભરમાં કોરોના મહામારીના સતત ઘટતા કેસો વચ્ચે ત્રીજા વેવની…

Breaking News
0

સમગ્ર કાઠી સમાજનું અને જૂનાગઢનું ગૌરવ વધારતા આદર્શ શિક્ષક જીતુભાઈ ખુમાણ

જૂનાગઢના કાઠી કન્યા વિદ્યાલયના શિક્ષક જીતુભાઈ ખુમાણની ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનાં એવોર્ડ માટે પસંદગી થઈ છે. જીતુભાઈ ખુમાણ એ જૂનાગઢના એક આદર્શ અને કર્મઠ શિક્ષક છે અને…

Breaking News
0

જૂનાગઢ એસટી ડેપોનાં ડ્રાઈવર-કંડકટરની પશુ-પક્ષી માટે અનોખી સેવા

જૂનાગઢ એસટી બસનાં ડ્રાઈવર-કંડકટર જખૌ બંદરે કુતરાને બિસ્કીટ, કાગડાને ગાંઠીયા, કબુતર-ચકલીને ચણ નાખી પોતાની ફરજ ઉપર કામ કરતા કરતા આવું સરસ મજાનું સેવાયજ્ઞનું કામ કરતા જાય છે. આ ભગીરથ કાર્યમાં…

Breaking News
0

કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જૂનાગઢ દ્વારા સુખનાથ ચોક ખાતે આવતીકાલે સ્વાતંત્ર પર્વની ઉજવણી થશે

જૂનાગઢમાં કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ જૂનાગઢ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આવતીકાલે તા.૧પ/૮/ર૦ર૧ના રવિવારના રોજ સવારે ૧૦ઃ૧પ કલાકે જૂનાગઢ શહેરના…

1 9 10 11 12 13 21