Monthly Archives: August, 2021

Breaking News
0

શ્રાવણ માસનાં પ્રારંભની સાથે તહેવારોની શ્રૃંખલા શરૂ થશે મીઠાઇ, કપડાં અને ઝવેરાત સહિતની બજારો ધમધમશે

આગામી સોમવારથી ભગવાન ભોળાનાથ શિવજીની પૂજા-ભકિત માટેનાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે અને દેવાધીદેવ મહાદેવની ભકિતમાં ભાવિકો લીન બની જશે. આ સાથે જ છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની કટોકટી…

Breaking News
0

ગાયત્રી મંદિરનાં તપસ્વી મહંત લાલબાપુએ અંબાજી માતાજીનાં દર્શનનો લાભ લીધો

જૂનાગઢ રાજકોટ જિલ્લાના ગધેસર ડેમ સાઈટ પાસેનાં ગાયત્રી મંદિરના તપસ્વી મહંત લાલબાપુ અને તેમના શિષ્ય રાજુબાપુએ અનુયાયીઓ સાથે ગિરનાર પર્વતની ટોચે બીરાજમાન જગત જનની માં અંબે માંનાં ભાવ પૂર્વક દર્શન…

Breaking News
0

કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસ અંગે વેપારીઓએ બંધ પાળી આવેદન આપ્યું

જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનાં ત્રાસનાં કારણે વેપારીઓએ બંધ પાળી રસ્તા ઉપર ઉતરી ગયા હતાં. આ ઘટનાનાં પગલે એ-ડિવીઝન પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. જૂનાગઢનાં કડિયાવાડ વિસ્તારમાં અસામાજીક તત્વોનો…

Breaking News
0

પ્રવાસીઓને મોજ કરાવતા ‘ગોટિયો-પોટિયો’

જૂનાગઢ એશિયાનો મોટામાં મોટો ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક છે એવા ગિરનાર રોપ-વેમાં ગિરનારની યાત્રાએ આવતા પર્યટકો માટે રોપ-વેના લોઅર સ્ટેશન ઉપર પેસેન્જરને મનોરંજન…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરી ભાવવિભોર બનતા મંત્રી કિશોર કાનાણી

જૂનાગઢ ગિરનાર ઉપર બીરાજમાન જગત જનની માં અંબાજી માંની શક્તિ પીઠ અંબેમાંના દર્શન કરવા પધારેલા રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ માતાજીના દર્શન કરી ધન્ય બન્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા મહંત…

Breaking News
0

જૂનાગઢ : કાશ્મીરીબાપુનાં આશ્રમની મુલાકાતે પૂ. લાલબાપુ

જૂનાગઢનાં ભવનાથ જંગલ વિસ્તારમાં આમકુબીટમાં આવેલ દાતારેશ્વર મહાદેવનાં મહંત પૂ. કાશ્મીરી બાપુની મુલાકાતે રાજકોટ જીલ્લાનાં ઉપલેટા તાલુકાનાં ઢાંક ગામે આવેલ ગાયત્રી મંદિરનાં મહંત પૂ. લાલબાપુ અને રાજબાપુ તેમના અનુયાયી સાથે…

Breaking News
0

કેશોદમાં મુસ્લિમ આગેવાનોએ પીએસઆઇ સમક્ષ લેખિતમાં ફરીયાદ કરી

બે દિવસ પહેલા કેશોદમાં બસ સ્ટેશન રોડ ઉપર રેકડી ધારકો સાથે અન્ય બે વ્યક્તિઓ વચ્ચે સામસામી મારા મારીનો બનાવ બન્યો હતો. જે બનાવ અંગે રેકડી ધારકો વિષય ફરીયાદ થયેલી ત્યારબાદ…

Breaking News
0

જૂનાગઢનાં વોર્ડ નં.૯માં ર૦૦ લાભાર્થીઓને અન્નની કીટ અર્પણ કરાઈ

જૂનાગઢના પ્રથમ નાગરીક મેયર ધીરૂભાઈ ગોહેલના અધ્યક્ષ સ્થાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના…

Breaking News
0

સાધુ-સંતોની ઉપસ્થિતીમાં  જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે સોમવારથી સદ્‌ગુરૂ ત્રિકમદાસ બાપુ કાયમી અન્નક્ષેત્રનો પ્રારંભ થશે

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે પ્રજાપતિ એકતા ભવન ભારતી આશ્રમ ખાતે આવેલ સદ્‌ગુરૂ ત્રિકમદાસબાપુના કાયમી અન્નક્ષેત્રનો તા.૯-૮-ર૧ ને સોમવાર સવારે ૯ કલાકે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રારંભ થશે. વડવાળા મંદિર દુધરેજના…

Breaking News
0

કોરોનાના લીધે લાંબા સમયથી બંધ સોમનાથ-રાજકોટ લોકલ અને દેલવાડા-વેરાવળ મીટરગેજ ટ્રેન તા.૧૬ મીથી દોડશે

કોરોના મહામારીના કારણે લાંબા સમયથી બંધ થયેલી ટ્રેનો પૈકી યાત્રીકોની માંગણી અને સુવિધાને ધ્યાનમાં રાખી આગામી તા.૧૬ ઓગસ્ટથી રાજકોટ-સોમનાથ-રાજકોટ દૈનિક લોકલ ટ્રેન તથા દેલવાડા-વેરાવળ-દેલવાડા દૈનિક મીટર ગેજ ટ્રેનો શરૂ થનાર…

1 12 13 14 15 16 21