Yearly Archives: 2021

Breaking News
0

જૂનાગઢમાં ગરીબ પરિવારોને વિનામુલ્યે અનાજ વિતરણ કરાયું

માનવ સેવા એજ પ્રભુ સેવાનાં સુત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી જૂનાગઢ ખોડીયાર ગૃપ યુવક મંડળ ટ્રસ્ટ-જૂનાગઢ દ્વારા દર મહિનાનાં બીજા રવિવારે જરૂરીયાતમંદ કુટુંબોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તો…

Breaking News
0

સરકાર દ્વારા નિયત કરાયેલ પ્રમાણમાં જ ઓૈદ્યોગિક વપરાશ માટે ઓકિસજન જાય અને બાકીનો જથ્થો હોસ્પિટલને મળે તેની વોચ રાખવા પોલીસને આદેશ

કોવિડ-૧૯થી સંક્રમિત દર્દી માટે દવાની સાથે-સાથે ઓક્સિજનનો સપ્લાય પણ ખૂબ મહત્વનો હોય છે. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીને પૂરતાં પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે હોસ્પિટલોને સતત જરૂરીયાત મૂજબનો ઓક્સિજનનો…

Breaking News
0

કોરોનાનાં સંક્રમણને પગલે બાર એસોસિએશનની ચૂંટણી મુલત્વી

બાર એસોસિએશનની ૭ મે ર૦ર૧નાં રોજ યોજાનાર ચૂંટણી સ્થગિત કરવા આદેશ કરાયો છે. કોરોના મહામારીને લઈ ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા આ નિર્ણય લેવાયો છે. દરમ્યાન નવો આદેશ ન…

Breaking News
0

વંથલી નજીક હોન્ડાઈ કાર ઝાડ સાથે અથડાતા ચાલકનું મૃત્યું

વંથલી તાલુકાના બાલોટ ગામના નાથાભાઈ વીરાભાઈ મકવાણા આહીર પોતાના કબજાની હોન્ડાઈ ક્રેટા કાર નં. જીજે ૧ર સીપી ૮રપ૯ લઈને જઈ રહ્યા હતા તે દરમ્યાન વંથલી નજીક ફાટક પાસે રોડ સાઈડમાં…

Breaking News
0

જૂનાગઢ તાલુકાના ચોકી ગામે અકસ્માતે કૂવામાં પડી જતાં મૃત્યું

જૂનાગઢ તાલુકાના ચોકી ગામે આવેલ રાજેશભાઈ જમનાદાસ વઘાસીયાની વાડીએ આવેલ કૂવા પાસે માકુબેન શામળાભાઈ મોરી (ઉ.વ. ૩ર) કપડા ધોવા માટે ગયેલા હતા અને કોઈપણ કારણસર કૂવામાં પડી જતાં તેનું ડૂબી…

Breaking News
0

વિલીંગ્ડન ડેમ, ભવનાથ વિસ્તારમાં શનિ, રવિ અને જાહેર રજાના દિવસો દરમ્યાન સહેલાણીઓને પ્રવેશ નહીં

જૂનાગઢ જિલ્લા કલકેટર ડો. સૌરભ પારધી દ્વારા ગઈકાલે એક જાહેરનામુ બહાર પાડી અને જૂનાગઢ શહેરના ફરવાલાયક સ્થળ વિલીંગ્ડન ડેમ તેમજ ભવનાથ વિસ્તારમાં શનિ, રવિના દિવસો તેમજ જાહેર રજાના દિવસો દરમ્યાન…

Breaking News
0

કોરોના સંક્રમણના કહેર વચ્ચે વેરાવળનાં ૨૦ ગામોમાં ૧૮૦ જેટલા પોઝીટીવ કેસો

ગીર સોમનાથ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો અજગરી ભરડો તો બીજી તરફ જવાબદાર જીલ્લાના તંત્ર કોરોના કેસના આંકડા છુપાવવામાં મશગુલ બન્યા છે. માત્ર વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જ ૧૮૦ થી વધુ…

Breaking News
0

વેરાવળ-રાજકોટ વચ્ચે તા.૧૨ એપ્રીલથી અનરિઝવર્ડ સ્પેશ્યલ ટ્રેન પાટા ઉપર દોડતી થશે

કોરોના કાળમાં એક વર્ષથી વધુ સમયથી બંધ એવી સૌરાષ્ટ્રની જનતા માટે મુસાફરીનો એક કાયમી માઘ્યમ બની ગયેલ વેરાવળ-રાજકોટ વચ્ચે અનરીઝર્વ્‌ડુ ટ્રેન તા.૧૨ એપ્રીલથી શરૂ કરવાનો ર્નિણય રેલ વિભાગ કરેલ હોવાની…

Breaking News
0

વધતા કોરોના સંક્રમણને કારણે શ્રી ખોડલધામ મંદિરના દ્વાર આજથી ૩૦ એપ્રિલ સુધી બંધ

ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે ત્યારે હાલની આ વિકટ પરિસ્થિતિમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૩૦ એપ્રિલ સુધી મંદિર પરિસર સંપૂર્ણ બંધ રાખવાનો ર્નિણય લેવાયો…

Breaking News
0

વેરાવળમાં જીલ્લા કક્ષાની સિવીલ હોસ્પીટલમાં કોરોના રસીનો બીજાે ડોઝ ખુટયો ?

કોરોના કહેર મચાવી રહયો છે એવા સમયે વેરાવળમાં જીલ્લાકક્ષાની સિવીલ હોસ્પીટલોમાં રસીકરણનો બીજાે ડોઝ ચાર દિવસથી ખાલી થઇ ગયો હોવાથી લોકો પરેશાન થઇ રહયા છે. તો વેકસીનેશન સ્થળ ઉપર લોકોને…

1 100 101 102 103 104 285