Monthly Archives: January, 2022

Breaking News
0

વિશ્વાસઘાત અને છેતરપીંડી કેસનાં આરોપીનો ટ્રાન્સફર વોરંટથી માંગરોળ પોલીસે કબ્જાે મેળવ્યો

જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વેપારી એવા ફરિયાદી પ્રતિકભાઈ સવજીભાઈ હિરપરા પટેલને વિશ્વાસમાં લઈ, અલગ અલગ સમયે ઘઉંની ખરીદી કરી, ઘઉંના નીકળતા રૂા.૧૩,૬૧,૯૫૨/- વાયદાઓ કરી, નહીં આપી, વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હામાં આરોપી દીપકભાઈ…

Breaking News
0

આકાશમાંથી ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન સતત ૩ દિવસ પસાર થયું

આજે માનવી ર૧મી સદીમાં વિહાર કરે છે તેની સામે વિજ્ઞાનની ઉપલબ્ધીઓનો દર મિનિટે ઉપભોગ કરે છે. વૈજ્ઞાનિકો માનવ કલ્યાણકારી સંશોધનો ડગલેને પગલે કરે છે. ભારત જન વિજ્ઞાન જાથાનું દેશવ્યાપી અભિયાન…

Breaking News
0

કોરોનામાં ગભરાવું નહીં, સાવચેતી રાખો, રસીકરણ, સામાજિક દુરી, માસ્ક અને સેનીટાઇઝેશન અસરકારક ઉપાય : જૂનાગઢ ખાતે કોવિડ કોર કમિટીની બેઠક યોજાઇ

કોરોનામાં ગભરાવું નહીં પરંતુ સાવચેતી રાખવા સાથે સમયસર રસીકરણ જરૂરી છે. ઉપરાંત સામાજિક દૂરી અને સેનીટાઇઝેશન અસરકારક ઉપાય છે તેમ જિલ્લા કલેક્ટર રચિત રાજે જણાવ્યું હતું. જૂનાગઢ જિલ્લા કોવિડ કોર…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં ભાજપ મંડલની બેઠકનો કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતભરમાં દરેક જિલ્લા અને મહાનગરમાં ૫૭૯ મંડલની બેઠક એક જ સમયે કરવામાં આવી હતી જે સમગ્ર ભારતના રાજકીય ક્ષેત્રમાં…

Breaking News
0

ઓખા ફીશરીઝ વિભાગ દ્વારા ચાર દિવસ સુધી ફીશીંગ ઉપર પ્રતિબંધ છતાં દરિયામાં બોટો જાેવા મળી

શિયાળાની સીઝનમાં પણ બે વખત માવઠાની સ્થિતિ સર્જાયા બાદ ફરી એકવાર વેસ્ટર્ન ડીસ્ટર્બન્સને લીધે હવામાન વિભાગની સૂચના અનુસાર તારીખ ૧૯મી જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી રાજ્યભરમાં ખરાબ હવામાન તથા કમોસમી વરસાદની…

Breaking News
0

ભવનાથ સ્થિત ૩૯ આશ્રમોને રેગ્યુલરાઈઝડ કરવા તંત્રને રજૂઆત

જૂનાગઢમાં ભવનાથ એટલે હિંદુઓની આસ્થાનું કેન્દ્ર બિંદુ છે. ભવનાથમાં હિન્દુધર્મના અનેક અસંખ્ય આશ્રમમાં આવેલા છે. તે પૈકીના હિન્દુઓના ૩૯ આશ્રમોને જૂનાગઢ મામલતદાર દ્વારા દબાણ અંગેની નોટીસ આપવામાં આવેલ હતી. સાંજે…

Breaking News
0

ચાંપરડા બ્રહ્માનંદધામ ખાતે રૂા. ૧પ કરોડનાં ખર્ચે નિર્માણ થનાર શિવમંદિરનો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ

જૂનાગઢ જીલ્લાનાં વિસાવદર તાલુકાનાં ચાંપરડા ગામે આવેલ બ્રહ્માનંદ ધામ ખાતે રૂા. ૧પ કરોડનાં ખર્ચે અખિલ ભારત સાધુ સમાજનાં પ્રમુખ પૂ. મુકતાનંદબાપુ દ્વારા નિર્માણ થનાર શિવમંદિરનો સાધુ સંતોની ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરાયો…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં કોરોનાએ સદી ફટકારી : ૧૧૪ નવા કેસ નોંધાયા

કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે ત્યારે જૂનાગઢ જીલ્લામાં ગઈકાલે કોરોનાએ સદી ફટકારી છે. આરોગ્ય વિભાગે બહાર પાડેલી યાદી અનુસાર જૂનાગઢ શહેરનાં ૯પ, જૂનાગઢ તાલુકા -ર, કેશોદ-પ, ભેસાણ-૧, માળીયા-ર, મેંદરડા-૧,…

Breaking News
0

કોરોનાનાં સંક્રમણને રોકવા ધનવંતરી રથ કાર્યરત કરાયા

કોરોના સંક્રમણના ફેલાવાને ગંભીરતાથી લેતા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય અને સંક્રમિત ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરતા ઘનવંતરી રથ આ સ્થળો ઉપર મૂકીને લોકોને જરૂરી દવા અને પરીક્ષણ કરી આપવાની કામગીરી જીલ્લામાં…

Breaking News
0

વંથલીનાં સેંદરડા ગામે ડબલ મર્ડરનાં ગુનામાં ૪ની અટકાયત

વંથલીનાં ખેડુત દંપતીની હત્યા અને લુંટની સનસનાટીપૂર્ણ ઘટનામાં પોલીસને મહત્વની સફળતા સાંપડી હોવાનું અને ચાર શખ્સોની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા…

1 6 7 8 9 10 20