Monthly Archives: January, 2022

Breaking News
0

ઉના પોલીસે બે દરોડામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડયો

ઉનાનાં પીઆઈ વિજયસિંહ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી. સાંખટ સહીતનાં સ્ટાફે કેસરીયા ગામ આગળ ગોકુલ હોટલ પાસે દિવ તરફથી આવતી બોલેરો પીકઅપ વાન નં. જીજે-૩ર-ટી-પ૮૧પને રોકી ચેક કરતાં જુદી જુદી…

Breaking News
0

સોમનાથ ખાતે રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની પૂર્વતૈયારીઓનું જૂનાગઢ રેન્જ આઈ.જી. મનીંદરસિંહ પવારે નિરીક્ષણ કર્યું

દેશના ૭૩માં પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી ગીરસોમનાથ જિલ્લામાં સોમનાથના સાનિધ્યમાં થનાર હોય ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ રહી છે. સુરક્ષા વિભાગની વિવિધ પાંખો દ્વારા…

Breaking News
0

ભવનાથમાં શ્રી ઉદાસીન પંચાયતી બડા અખાડા દ્વારા મંદિર નિર્માણનું કાર્ય પુરજાેશથી હાથ ધરાયું

જૂનાગઢમાં ગિરનાર તળેટી, ભવનાથની પાવન ગોદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ઉદાસીન પંચાયતી બડા અખાડા ખાતે ઉદાસીન આચાર્યદેવ ૧૧૦૮ જગતગુરૂશ્રી ચદ્રં ભગવાન તેમજ પ્રાતઃ સ્મરણીય સદગુરૂદેવ ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી તથા શ્રી સંકટ…

Breaking News
0

ઉના : કડકડતી ઠંડીમાં હનુમાનજી મહારાજને ઉનના વાઘાનો શણગાર

સમગ્ર ગુજરાતમાં તથા દેશમાં રેકોર્ડબ્રેક કડકડતી ઠંડીનો માહોલ સર્જાયો છે. ત્યારે લોકો ઠંડીથી રક્ષણ મેળવવા અલગ અલગ ઉપાયો કરતા હોય છે. આવા સમયે ભક્તો પોતાની ભાવના વ્યક્ત કરવા ભગવાનને પણ…

Breaking News
0

યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરનાં દ્વાર આજથી ભક્તજનો માટે ખુલ્યા

કોરોનાના કેસો વધવા લાગતા છેલ્લા એક સપ્તાહથી દ્વારકાધીશ જગતમંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ કલેકટર, વહીવટદારે આજથી દર્શનાર્થીઓ માટે દર્શનનાં દ્વાર ખુલ્લાં મુકી દીધા છે. જગતમંદિર…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં કોરોનાનાં પ૬ સહિત જીલ્લામાં ૬૯ કેસો નોંધાયા

જૂનાગઢ શહેર અને જીલ્લામાં ગઈકાલે કોરોનાનાં વધુ ૬૯ કેસો નોંધાયા છે જેમાં જૂનાગઢ શહેરમાં પ૬, જૂનાગઢ તાલુકામાં-ર, કેશોદ-ર, ભેસાણ-૧, માળીયા-૧ માણાવદર-૧, માંગરોળ-૧, વંથલી -પ મળી કુલ ૬૯ કેસ નોંધાયા છે…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ર્વાષિક અંદાજપત્રીય બજેટમાં કરેલા ભાવ વધારાને પગલે જૂનાગઢ મહાનગરમાં દેકારો : પ્રજામાં જબ્બર રોષ

જૂનાગઢ મનપાનાં અંદાજપત્રીય બજેટની બેઠકમાં રૂા.૧.૧૬ કરોડની પુરાંતવાળું વર્ષ ર૦રર-ર૩નું બજેટ કમિશ્નર દ્વારા સ્થાયી સમિતિને સુપ્રત કરેલ છે. આ બજેટમા જુદા જુદા કર ઉપર વધારો ઝીંકી દેવામાં આવ્યો છે ત્યારે…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાની ૩૧ જાન્યુઆરીએ મહત્વની બેઠક : મેયર સહિતનાં પદાધિકારીઓની નિમણુંક થશે

આગામી તા. ૩૧મી જાન્યુઆરી ર૦રરનો દિવસ જૂનાગઢ માટે મહત્વનો બની રહેવાનો છે. આ દિવસે મહાનગરપાલિકાની વર્તમાન પદાધિકારીઓની મુદત પુર્ણ થતી હોય, આગામી અઢી વર્ષ માટે નવી નિમણુંક કરવામાં આવનાર છે…

Breaking News
0

કોરોનાં સંક્રમણને રોકવા જૂનાગઢ સહિત ૮ મહાનગરો, બે શહેર ઉપરાંત વધુ ૧૭ નગરોમાં કરફયુનો અમલ

ગુજરાત રાજ્યના ૮ મહાનગરો અને ૨ શહેરો ઉપરાંત વધુ ૧૭ નગરોમાં રાત્રિ કરફયુનો અમલ કરાશે. જયારે હોટેલ્સ-રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલું રાખવાની છૂટ આપવામાં આવી છે. હાલ ૮…

Breaking News
0

અખબારી ઉદ્યોગની હાલત અત્યંત કફોડી

દેશભરના  અખબારો માટે કટોકટીનો કપરો  સમયકાળ ચાલી રહયો છે.  સતત  વધતા જતા ભાવો અખબારોને પણ સતાવી રહયા છે. ખાસ કરીને કાગળ, કેમિકલ, શાહી, પ્લેટ વગેરેના વધી રહેલા ભાવોને કારણે અખબારો…

1 4 5 6 7 8 20