Monthly Archives: March, 2022

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હોળી-ધૂળેટી સુધી હિટવેવ, ગરમી ૪૦ થી ૪૨ ડિગ્રી રહેશે

જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો અકળાઈ ઉઠયા છે. ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો દોર શરૂ થયો છે. જૂનાગઢ સહિત વિવિધ શહેરોમાં તાપમાન ૪૦ ડિગ્રીએ પહોંચી ગયું છે.…

Breaking News
0

સિંહોના યોગ્ય જતનનો રાજ્ય સરકારનો પોકળ દાવો : છેલ્લા બે વર્ષમાં ૨૮૩ સિંહોના મોત થયાની સરકારની કબૂલાત

એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં છે એટલા માટે જ ગુજરાતનો સાવજએ ના માત્ર ગુજરાતની પરંતુ દેશની શાન માનવામાં આવે છે. રાજ્ય સરકાર પણ સિંહોના જતન માટે અનેક કાર્યો કરી રહી…

Breaking News
0

જૂનાગઢમાંથી મળેલી અજાણ્યા યુવકની હત્યાનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ

જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક અજાણ્યા યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી અને પોલીસે યુવકની હત્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત…

Breaking News
0

જૂનાગઢમાંથી વરલી મટકાનો જુગાર રમતા બે ઝડપાયા

જૂનાગઢ એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કાળવા ચોક વિશાલ ટાવર નજીકથી દર્શીત મેઘજીભાઈ સોંદરવાને વરલી મટકાના આંકડા લેતો હોવાની બાતમીનાં આધારે રેડ કરતાં જુગર રમતા દર્શીત સોંદરવા અને…

Breaking News
0

બોટાદની મહીલાનું એસટી બસ સ્ટેશનમાંથી ચોરાયેલ પર્સ શોધી આપતી જૂનાગઢ પોલીસ

બોટાદ પાળીયાદ રોડનાં રહેવાસી ભૂમિબેન વિનોદકુમાર જાેષી તા. ૪-ર-રરનાં રોજ જૂનાગઢ બસ સ્ટેશનમાં ઉતરતી વખતે તેઓનું પાકીટ પડી ગયેલ હતું. જેમાં એક મોબાઈલ અને રોકડ રૂા. રપ૦૦૦ હતાં જે અંગે…

Breaking News
0

હિન્દુ ધર્મસેનામાં સૌરાષ્ટ્ર ઝોન સંરક્ષક તરીકે સતાધારનાં પૂ. વિજયબાપુની થયેલ વરણી

જૂનાગઢનાં સતાધારમાં આવેલા પૂ. આપા ગીગાની જગ્યાના મહંત  પૂ. વિજયબાપુની હિન્દુ ધર્મ સેનામાં સૌરાષ્ટ્ર ઝોન સંરક્ષક તરીકે વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની બેઠક સંતરામ…

Breaking News
0

નગીચાણા ગામે મોર બિમાર હાલતમાં મળી આવ્યા

માંગરોળ તાલુકાના નગીચાણા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર બિમાર હાલતમાં હોય પર્યાવરણ પ્રેમી સરપંચ મસરીભાઈ પીઠીયા દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશન શીલને જાણ કરવામાં આવી હતી. આ સંસ્થાના પિયુષભાઇ કામડીયા, રાકેશભાઈ બારૈયા…

Breaking News
0

મૂળ ઓળખને જીવંત રાખવા ક્ષત્રિય આહીર સમાજ કોડીનારની રાજ્યભરના યદુવીરોને અપીલ

મૂળ ઓળખને જીવંત રાખવા કૃષ્ણવંશી(યદુવંશી) આહીર સમાજ કોડીનાર એ વડનગર ખાતે નવનિર્માણ પામી રહેલ સમાજની વાડીને ‘યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ’ નામ આપીને પહેલ કરી છે. વૈદિક ક્ષત્રિય કૃષ્ણવંશી(યદુવંશી) આહીર સમાજના…

Breaking News
0

વિશ્વ ગુજરાતી સમાજના યુથ વીંગના  કો-કન્વીનર તરીકે  પાર્થભાઈ કોટેચાની નિમણૂંક

‘પૃથ્વી ખુંદો તો મળશે બધે ગુજરાતી, ગર્વથી શિખરે શોભે સઘળે ગુજરાતી’આવા જ ગૌરવવંતા વિશ્વ ગુજરાતી સમાજના યુવા સંગઠનની યુથ વીંગના રાષ્ટ્રીય કો-કન્વીનર તરીકે નિમણૂંક પામતા જૂનાગઢ મનપાના ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના…

Breaking News
0

ગીર-સોમનાથ જિલ્લાની બોર્ડની પરીક્ષાઓની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરતા શિક્ષણ મંત્રી

વિદ્યાર્થીઓની કારર્કિદી માટે મહત્વની ગણાતી ધોરણ ૧૦ તથા ૧૨ની પરીક્ષાના આયોજનની ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા કરાયેલી પૂર્વ તૈયારીઓની રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી…

1 3 4 5 6 7 19