Monthly Archives: June, 2022

Breaking News
0

બિલખામાં હિન્દુ યુવતી ગુમ થયાનાં ઘેરા પડઘા : સવારથી ગામ સજજડ બંધ

બે દિવસ પહેલા બિલખાની રર વર્ષની એક હિન્દુ યુવતી ઘરેથી કોઈને કહયા વગર જતી રહી હોય અને આ યુવતીને કોઈ વિદ્યર્મી લઈ ગયો હોય એવું જાણવા મળતા હિન્દુ સમાજમાં રોષની…

Breaking News
0

ભેંસાણનાં રફાળીયા ગામે ધો.૧રમાં નાપાસ થવાની બીકે વિદ્યાર્થીનો આપઘાત

ભેંસાણ તાલુકાનાં રફાળીયા ગામે રહેતા એક પરીવારનાં પુત્રએ ધો.૧રમાં નાપાસ થવાની બીકે પોતાની મેળે ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું નીપજયું હતું. આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ…

Breaking News
0

જૂનાગઢમાંથી બે મોટર સાયકલ ચોરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ માંગનાથ રોડ પુષ્પક એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા ફરીયાદી પરેશભાઈ વનમાળીદાસ લાઠીગરાની મોટર સાયકલ નં. જીજે-૧૧-સીબી ૩૧૩૪ તેમજ ફરીયાદી ઈમ્તીયાજભાઈ ઈસ્માઈલભાઈ ખાસદાર રહે. ઉપરકોટની બાજુમાંની મોટર સાયકલ નં. જીજે-૧૧-બીઈ-૩૧૩૪ની ચોરી થયેલ…

Breaking News
0

બાઈક ચોરને ઝડપી લેતી બી ડીવીઝન પોલીસ

જૂનાગઢ કલ્પ હોસ્પીટલની સામે આવેલ ચાની દુકાન પાસેથી ચોરાયેલ મોટર સાયકલ ચોરનાર કરણ રામભાઈ ગોરાણીયા (યાર્ડની સામે ગણેશનગર ફાટક પાસે, જેતપુર)ને પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ઝડપી લઈ તેમનાં કબ્જામાંથી બે…

Breaking News
0

ગિરનારની દુધધારા પરિક્રમા યોજાય : ભાવિકો ઉત્સાવભેર જાેડાયા

પવિત્ર ગરવા ગઢ ગિરનારની દૂધધારા પરિક્રમા પ્રતિવર્ષ અગિયારસના દિવસે યોજાતી હોય છે જેમાં ભાવિકો જાેડાયા હતા. સવારે ૬ વાગ્યે દૂધધારાની પરિક્રમા ભવનાથ સ્થિત લંબે હનુમાનની સામે રબારી નેસ વિસ્તારમાં પ્રવેશતા…

Breaking News
0

શીલ : ઘાયલ સમડી પક્ષીને સારવાર અપાઈ

માંગરોળ તાલુકાના શીલ ગામે વાડી વિસ્તારમાંથી બાજ પ્રજાતિનું “સમડી” પક્ષીનું બચ્ચું ઘાયલ અવસ્થામાં સંજીવની નેચર ફાઉન્ડેશન સંસ્થાના કાર્યકર રાજેન્દ્ર પંડીતને મળી આવેલ હતું. એમનું રેસ્ક્યુ કરી પક્ષી સારવાર કેન્દ્ર-શીલ ખાતે…

Breaking News
0

શ્રી ખોડલધામ મહિલા સમિતિ-રાજકોટ દ્વારા યોજાયો ગ્રાહક સુરક્ષા જાગૃતિ સેમિનાર

હાલના સમયમાં ગ્રાહકો સાથે છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. ગ્રાહકોને છેતરપિંડી વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટેની યોગ્ય જાણકારી નથી હોતી ત્યારે લેભાગુ તત્વો તેનો ફાયદો ઉઠાવતાં હોય છે. ત્યારે છેતરપિંડી વિરૂદ્ધ…

Breaking News
0

વેલસ્પન અગ્નિવીરોનું સ્વાગત કરે છે

વેલસ્પન હંમેશા કલ્પનાથી પરે જવાની હિંમત કરે છે. રાષ્ટ્ર માટે એક મજબૂત આવતીકાલના નિર્માણમાં સરકારના એજન્ડાને સમર્થન આપવાના તેના પ્રયાસમાં વેલસ્પન આ ર્નિણય ઉપર પહોંચ્યું છે. તે અમારા અગ્નિવીરોને કારકિર્દીની…

Breaking News
0

ભારત જેલમાં બંધ પાકિસ્તાનીઓને છોડશે તો જ અમે અન્ય બંદીવાન ભારતીય માછીમારોને છોડીશું તેવું જણાવતા પાક જેલના સત્તાવાળા : મુક્ત માછીમાર

પાકીસ્તાન જેલમાં બંદીવાન પૈકીના ૨૦ માછીમારો મુક્ત થયા બાદ માદરે વતન વેરાવળ પહોંચી પરીવારજનોને મળતા લાગણીસભર મિલાન દ્રશ્યો સર્જાયા હતા. મુક્ત થયેલા ગીર-સોમનાથ અને હાલાર પંથકના મોટાભાગના માછીમારો ચારેક વર્ષના…

Breaking News
0

સૌરાષ્ટ્ર ઝોનની ૫૪ બેઠકો જીતવા માટે આવતીકાલે સોમનાથ સાનિધ્યે કોંગ્રેસ મહામંથન કરશે

સૌરાષ્ટ્ર ઝોનની ૫૪ બેઠકોનું સોમનાથ સાનિધ્યે કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા સહિતના પ્રદેશ – સ્થાનીક પક્ષના આગેવાનો આવતીકાલે મંથન કરવાના છે. ત્યારે આ કાર્યક્રમની પુર્વે સંધ્યાએ સોમનાથ પહોંચેલ કોંગ્રેસ પ્રભારી…

1 7 8 9 10 11 38