Monthly Archives: August, 2022

Breaking News
0

કોડીનાર તાલુકાના નગડલા ગામે વર્ષોથી રાષ્ટ્રીય પર્વ ઉપર બાળકોને ભોજન કરાવવાની પરંપરા યથાવત

કોડીનાર તાલુકાના નગડલા ગામે વર્ષોથી સ્વતંત્રતા દિવસે અને પ્રજાસતાક દિને ગામના મુસ્લિમ અગ્રણી હાજીભાઈ હાલાઈ દ્વારા  શાળાની અંદર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવા આવતા તમામ ભૂલકાઓને ભોજન કરાવવાની પરંપરા ચાલુ વર્ષે…

Breaking News
0

ડો. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩ની વર્ષગાંઠે પુષ્પાંજલી અર્પતું વિજ્ઞાન જાથા

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો. વિક્રમભાઈ સારાભાઈની ૧૦૩મી જન્મ જયંતિએ રાજકોટમાં પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિજ્ઞાનથી માનવ જાતે સુખાકારી, પ્રગતિનાં દ્વાર ખોલ્યા છે. રાષ્ટ્રની પ્રગતિનો આધાર વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ છે…

Breaking News
0

ભાવનગર ગ્રીનસીટી દ્વારા ભુતપુર્વ સૈનિકોના હસ્તે ૭પ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ

ભાવનગર શહેરને હરીયાળું બનાવવા સતત પ્રયત્નશીલ એવી ગ્રીનસીટી સંસ્થા દ્વારા ૧પમી ઓગસ્ટે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શહેરને ભુતપુર્વ સૈનિકોના વરદ્‌હસ્તે કરણ થા લીમડાના ૭પ વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવી દેશ માટેના આ…

Breaking News
0

માંગરોળમાં શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફથી રાહત દરે ફરસાણ વિતરણ

શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ, માંગરોળ દર વર્ષેની જેમ આ વર્ષે પણ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી જનતા તાવડાનું સુંદર આયોજન કરેલ છે. જે અંતર્ગત ૫૦૦ ગ્રામ ચવાણું રૂા.૫૦, ૫૦૦ ગ્રામ ભાવનગરી…

Breaking News
0

કેશોદ ખાતે જીલ્લા કક્ષાનાં સ્વાતંત્ર્ય પર્વની થયેલ ઉજવણી

જૂનાગઢ સહિત સર્વત્ર ભારતની આઝાદીનાં વર્ષની એટલે કે સ્વાતંત્ર્ય પર્વની આજે ૧પમી ઓગસ્ટનાં દિવસે ગુજરાત સહિત દેશભરમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતમાં ઘર ઘર…

Breaking News
0

જૂનાગઢનાં ટીંબાવાડીમાં બનેલ મર્ડરમાં તમામ આરોપીને ઝડપી પાડતી પોલીસ

જૂનાગઢ ટીંબાવાડી દરગાહની પાછળ આવેલ તક્ષશીલા સોસાયટીમાં રહેતા દિપેનભાઈ અનીલભાઈ વાજા (ઉ.વ. ૩પ)ને આજથી ત્રણ ચાર વર્ષ પહેલા તેમની સોસાયટી પાછળ રહેતા અમીન હુસેનભાઈ અબડાએ મોટર સાયકલ ભાગમાં ભટકાવેલ હોય…

Breaking News
0

જૂનાગઢ મનપા દ્વારા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ મનપા દ્વારા ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત મનપા મુખ્ય કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મેયર ગીતાબેન પરમારનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ હતું.

Breaking News
0

જૂનાગઢ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા અઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોય, આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારના વિભાગો દ્વારા અલગ-અલગ કાર્યક્રમનું…

Breaking News
0

રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો તા. ૧-૧-૨૦૨૨ની અસરથી આપવાનો કર્મયોગી-હિતકારી ર્નિણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. આ વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ…

Breaking News
0

મુખ્યમંત્રીએ પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ૭૬માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજનોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી છે. તેમણે જણાવ્યુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા ‘હર ઘર તિરંગા’ના આહવાનને પગલે સમગ્ર રાજ્યમાં ઘરે ઘરે…

1 17 18 19 20 21 32