Monthly Archives: August, 2022

Breaking News
0

જૂનાગઢનો ઓઝત ડેમ રંગાયો તિરંગે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. હર ઘર તિરંગાને લઈને જૂનાગઢ જિલ્લો તિરંગાના રંગે રંગાયો છે. જૂનાગઢના બાદલપુર ગામ નજીક આવેલા ઓઝત-૨…

Breaking News
0

જૂનાગઢ સહિત વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર જુગાર દરોડા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે અનેક સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડેલ છે અને અનેક લોકોને ઝડપી લીધા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, બી ડીવીઝન…

Breaking News
0

જૂનાગઢમાંથી નશીલા પદાર્થ ચરસનાં જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

જૂનાગઢ એસઓજીનાં એએસઆઈ એમ.વી. કુકડીયા તથા એ.સી. વાંકને મળેલ બાતમીનાં આધારે એક ઈસમ પોતાનાં કબ્જામાં પ્રતિબંધિત નાર્કોટીકસ પદાર્થ લઈ સિલ્વર કલરની સ્પેલન્ડર મોટર સાયકલ ઉપર મજેવડી દરવાજાથી ગિરનાર દરવાજા તરફ…

Breaking News
0

નાના પીરબાવા પૂ.ગણપતગીરીબાપુને સમાધી અપાઈ : સંતો, સેવકોની હાજરી

અંબાજી મંદિર ગિરનાર તથા ગુરૂ દત્તાત્રેય અને નિલકંઠ મહાદેવના મહંત નાનાપીરબાવા શ્રી ગણપતગીરીબાપુ કૈલાસવાસ પામતા પુજ્ય સંતની સમાધિ માટે પાલખી યાત્રા નિલકંઠ મહાદેવ મંદિરેથી ગિરનાર દરવાજા સમાધિ સ્થળે આવતા અનેક…

Breaking News
0

આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર, શિવમંદિરોમાં વિશેષ શણગાર

શ્રાવણ માસનો પવિત્ર દિવસોમાં ભગવના શીવજીની ભકિતમાં ભાવિકો લીન બની ગયા છે. આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર હોય, સવારથી જ પૂજન, અર્ચન, આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ…

Breaking News
0

સોમનાથ મંદિર પરીસર ધર્મભક્તિ સાથે દેશભક્તિનું સંગમ સ્થળ બન્યું

દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે યાત્રાધામમાં હર ઘર તિરંગા અભિયાનને…

Breaking News
0

ભવનાથ : સંતશ્રી વેલનાથ બાપુની જગ્યા ખાતે ધ્વજારોહણ

જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ સંતશ્રી વેલનાથ બાપુની જગ્યા ખાતે દિવ્ય ધ્વજા આરોહણનાં મનોરથ કાર્યક્રમમાં રાજકોટ થી જૂનાગઢ સુધીની ભવ્ય યાત્રા યોજવામાં આવી હતી અને આ યાત્રામાં અનેક સેવકો-ભાવિકો જાેડાયા હતા…

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં લીલા દુષ્કાળની ભીતિ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત સાથે જ મેઘરાજાએ અનહદ કૃપા વરસાવી છે. ધીમી ધારે અને સતત વરસી રહેલા વરસાદને લઈને જૂનાગઢ શહેર અને જીલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૭૦…

Breaking News
0

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિયમિત કુલપતિ તરીકે ચાર્જ સંભાળતાં ડો.વી.પી.ચોવટીયા

રાજય સરકાર દ્વારા ડો. વી.પી. ચોવટીયાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનાં નિયમિત કુલપતિ તરીકે નિમણુંક કરવામાં આવતાં તેઓએ તારીખ ૧૦ ઓગસ્ટ, ૨૦૨૨નાં રોજ કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળી લીધેલ છે. અગાઉ તેઓએ…

Breaking News
0

ભેંસાણ તાલુકાનાં પરબવાવડી ગામે ગેરકાયદેસર મંડળી રચી તલવાર-પાઈપ વડે હુમલો : પોલીસ ફરિયાદ

ભેંસાણ તાલુકાનાં પરબવાવડી ગામે ગેરકાયદેસર મંડળી રચી અને તલવાર-પાઈપ વડે હુમલાનો બનાવ બનેલ છે. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે રાજેશભાઈ જીવારાજ મોવલીયા(ઉ.વ.૪૩) રહે.પરબવાવડી વાળાએ સુરેશભાઈ શેખવા…

1 18 19 20 21 22 32