Monthly Archives: August, 2022

Breaking News
0

જૂનાગઢમાં વિહિપે આયુર્વેદીક લાડુ ગાય માતાને ખવડાવ્યા

ગૌપ્રેમીઓના આર્થિક યોગદાનથી વિશ્વ હિન્દુ પરિષદની જૂનાગઢ મહાનગરની ટીમ દ્વારા ગઈકાલે ૫૦ કિલો આયુર્વેદિક લાડુ ગાય માતાને લમ્પીના રોગથી રક્ષણ મેળવવા માટે બનાવ્યા હતા. આ લાડવા ગાંધીગ્રામ વિસ્તારમાં વિતરણ કરવામાં…

Breaking News
0

અમદાવાદનું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યું

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે ‘ડમ્પિંગ સાઇટ’ ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક ૮.૫ હેક્ટર વેસ્ટ લેન્ડ…

Breaking News
0

ગુજરાતના મહિલા સ્વાતંત્ર્ય સેનાની ભક્તિબા દેસાઈ

આઝાદ ભારતના ૭૫ વર્ષના ઐતિહાસિક સમયગાળાનો સાક્ષાત્કાર કરવા “આઝાદીના અમૃત મહોત્સવ”ની ઉજવણીના સાક્ષી બની શકયા છીએ. ૧૫મી ઓગષ્ટનો દિવસ દેશ-વિદેશમાં વસતાં પ્રત્યેક ભારતીય માટે પવિત્ર અને ગર્વનો દિવસ છે. રાષ્ટ્રીય…

Breaking News
0

જૂનાગઢમાં રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા રક્ષાબંધન પર્વે ૪પ૦ પરીવારોએ સમુહ ભોજન લીધું

રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ અને સમસ્ત જ્ઞાતિ પરીવાર દ્વારા જૂનાગઢ ગાંધીગ્રામ ખાતે આવેલ વિદ્યાર્થી ભુવન ખાતે રક્ષાબંધન નિમિત્તે સમુહ ભોજનનું આયોજન કરાયું હતું. જેમાં ૪પ૦થી વધુ પરીવારોએ ભોજન લીધુ હતું.…

Breaking News
0

દ્વારકામાં બળેવ પુનમ ભાવપૂર્વક ઉજવાઈ

વૈશ્યો માટે દિવાળી, ક્ષત્રિય માટે દશેરા, શુદ્ર માટે હોળી તેમજ બ્રાહ્મણો માટે શ્રાવણી પર્વ એ દિવાળી સમાન ગણાય છે. પ્રતિ વર્ષ શ્રાવણી પૂર્ણિમાનાં શુભ દિવસે બ્રાહ્મણો યજ્ઞોપવિત ધારણ કરે છે…

Breaking News
0

શ્રાવણી પુનમનાં અવસરે કાળિયા ઠાકોરે જનોઈ ધારણ કરી

શ્રાવણી પુનમનાં પાવન અવસરે યાત્રાધામ દ્વારકા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. અને ગોમતી સ્નાન કરી કાળિયા ઠાકોરનાં દર્શન કરી ભારે ભાવવિભોર બની ગયા હતાં. ભગવાનશ્રી દ્વારકાધીશનાં જગત મંદિરમાં…

Breaking News
0

ફિલ્મ ‘વેનીલા આઈસ્ક્રીમ’એ અભિનેતા મલ્હાર ઠાકર, અર્ચન ત્રિવેદી, વંદના પાઠક અને સતીશ ભટ્ટ સાથે લોન્ચની કરી જાહેરાત

અભિનેતા મલ્હાર ઠાકર જેમણે પોતાની પ્રથમ ફિલ્મ ‘છેલ્લો દિવસ બાદ’ ‘ગોલકેરી’, ‘પાસપોર્ટ’ અને અન્ય ઘણી સુપરહિટ ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લીધા છે. મલ્હાર ઠાકર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક ડ્રીમબોટ તરીકે…

Breaking News
0

દ્વારકા : સદાનંદ સરસ્વતીજીનો ૬૪મો જન્મોત્સવ ઉજવાશે

શ્રાવણ સુદ બીજ તારીખ ૧૩-૮-૨૦૨૨ શનિવારના રોજ અનંતશ્રી વિભૂષિત જ્યોતિષ એવં દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજશ્રીના પ્રથમ દંડી સન્યાસી તથા પરમપ્રિય શિષ્ય દંડી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો…

Breaking News
0

ભાણવડ ભાજપના અગ્રણીના યુવાન પુત્રનું અકાળે અવસાન થતા ઘેરો શોક

ભાણવડ શહેર ભાજપના પ્રમુખ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણી જીતુભાઈ જાેશીના યુવાન પુત્રનું ગત રાત્રે મૃત્યું નિપજ્યાના બનાવે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ કરૂણ બનાવની વિગત…

Breaking News
0

આઝાદી કા અમૃત મહોત્સવ અભિયાન અંતર્ગત જૂનાગઢમાં હર ઘર તિરંગા યાત્રાનો કાર્યક્રમ યોજાયો

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું અભિયાન ચાલી રહયું છે ત્યારે જૂનાગઢ સહિત રાજયનાં ૮ મહાનગરોમાં હર ઘર તિરંગા યાત્રાનું આયોજન સરકાર દ્વારા અને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું.…

1 19 20 21 22 23 32