Monthly Archives: September, 2022

Breaking News
0

આવતીકાલે રાજકોટ વિજ્ઞાન જાથાની ટેલી ફિલ્મનું લોન્ચીંગ ડીજીપી અનિલ પ્રથમ કરશે

ભારત જન વિજ્ઞાન જાથાએ સોશ્યલ મિડીયાની મદદથી લોકોમાં જાગૃતિ આવે અંધશ્રદ્ધાને ફગાવવા માટે યુટયુબ ઉપર શોર્ટ ટેલી ફિલ્મમાં સત્ય ઘટના આધારીત કથાવસ્તુ રાખી તાંત્રિક બાબા હુઆ બેનકાબનું લોન્ચીંગ સાથે ભાગ…

Breaking News
0

માંગરોળ મુકામે અમૃતબાગ ખાતે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઈ

રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રાકૃતિક કૃષિ ખેડૂતો અપનાવે તે માટે સઘન પ્રયત્નો કાર્યો કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા અલગ અલગ માધ્યમોથી પ્રાકૃતિક કૃષિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવરાત્રી મેળો ખુલ્લો મુકાયો : બહેનો દ્વારા વસ્તુઓનું સાત દિવસ સુધી પ્રદર્શન તથા વેંચાણ

ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલી આંતરિક શક્તિને ઉજાગર કરી, આર્થિક બાબતે આર્ત્મનિભર બને અને પોતાના પગભર ઉભા થઈ જુદા-જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી તેમના સ્વસહાય જૂથો…

Breaking News
0

દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થતા ષોડસી સમરાધના કાર્યક્રમ યોજાયો

અનંતશ્રી વિભૂષિત જ્યોતિષપીઠાધીશ્વર અને દ્વારકાશારદાપીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ બ્રહ્મલીન થયા અને ત્યારથી આજ સુધી શ્રી શારદાપીઠ મઠ, શંકરાચાર્ય આશ્રમમાં આ નિમિત્તે ચતુર્વેદ પારાયણ, બ્રહ્મસૂત્ર પારાયણ, દશોપાનિષત્‌ પારાયણ,…

Breaking News
0

રવિવારે સર્વે પિતૃ અમાસ ઃ દામોદરકુંડ ખાતે ભાવિકો પિતૃ તર્પણ વિધિ માટે શ્રધ્ધાપૂર્વક જાેડાશે

આગામી રવિવારે સર્વે પિતૃ અમાસનું પર્વ હોય આ પર્વે મૃતાત્માઓનાં મોક્ષાર્થે વિવિધ ધામિર્ક કાર્યક્રમ તેમજ પિતૃતર્પણ વિધિનાં કાર્યક્રમો જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં યોજવામાં આવશે. પ્રાચી તિર્થધામ, જૂનાગઢનાં સુપ્રસિધ્ધ દામોદરકુંડ, સિધ્ધપુર પાટણ…

Breaking News
0

ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ નિવૃત એસટી ડ્રાઈવર યાકુબ ચાચાનું શાલ ઓઢાડી સન્માન કર્યું

જૂનાગઢ રેન્જના ડીઆઈજી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ…

Breaking News
0

અંબાજી માતાજીનાં દર્શન કરતા પૂજય શેરનાથબાપુ અને પાળીયાદનાં સંત

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબેના દર્શન કરવા ભવનાથ ક્ષેત્રના ગોરક્ષનાથ આશ્રમના મહંત પૂજ્ય શ્રી શેરનાથ બાપુ સાથે પાળીયાદના મહંત અને સેવક સમુદાયે માતાજીના ભાવપૂર્વક દર્શન કરી…

Breaking News
0

જૂનાગઢમાં ક્રિકેટ મેચનો સટ્ટો રમતા ત્રણ સામે કાર્યવાહી

જૂનાગઢમાં ક્રિકેટની મેચ ઉપર સટ્ટો રમવા અંગે પોલીસે ત્રણ સામે કાર્યવાહી કરી છે. મધુરમ વિસ્તાર મંગલધામ નજીક સિધ્ધેશ્વર ટેનામેન્ટ પાસે બનેલા બનાવ અંગે સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.…

Breaking News
0

જૂનાગઢમાં ર૫ સપ્ટેમ્બરનાં રોજ યુવા ભાજપ દ્વારા રન ફોર ડેવલોપમેન્ટ મેરેથોન દોડ યોજાશે

જૂનાગઢ શહેરમાં ભારતીય જનતા પાર્ટીનાં યુવા મોરચા દ્વારા એક આવકારદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરને વિકાસની નવી દિશમાં આગળ લઈ જવા માટેનાં પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યારે રન…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર ડોકટર સેલ અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક હિમોગ્લોબીન ચેકઅપ અને આયર્ન ટેબ્લેટ વિતરણ કેમ્પ યોજાયો

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાના આયોજન અંતર્ગત, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સૂચના મુજબ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં…

1 10 11 12 13 14 38