Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢ ખાતે અદ્યતન લાઇફ લાઇન બ્લડ બેંકનું ઉદ્દઘાટન કરતા ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવભારતી બાપુ

લાઇફ લાઇન બ્લડ બેંકના ઇન્ચાર્જ ડો. ધીરેન કપુપરાની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, હેલ્પીંગ હેન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ વિક્રમભાઈ યાદવ અને ટ્રસ્ટી આશિષભાઈ તુરખિયા, ડીરેકટર રાજેન્દ્રભાઈ વાઘેલા, ભાવેશભાઈ કાવથીયાની…

Breaking News
0

લોએજની મુલાકાત લેતા મંત્રી રાઘવજી પટેલ

૮૮ કેશોદ વિધાનસભા વિસ્તારમાં લોએજ મુકામે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલના રાજનીતિક પ્રવાસ દરમ્યાન સ્થાનિક અગત્યના પ્રશ્નો લાઈટ, ભૂગર્ભ ટાંકા વગેરે બાબતે રજૂઆત કરી તથા કેનાલની સાફ-સફાઈ તેમજ લેવલીંગ બાબતે સ્થળ…

Breaking News
0

ઓખા-બેટ ફેરી સર્વિસ અંગેના અખબારી અહેવાલ બાદ સખત પગલા

બે દિવસ પહેલા યાત્રાધામ બેટ દ્વારકા જવા-આવવા માટે ચાલતી ખાનગી બોટ ચાલકોની યાત્રિકો સાથે થયેલ માથાકૂટ બાદ તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હોય તેમ નવ બોટના પરવાના આઠ દિવસ…

Breaking News
0

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વીજળીનાં ઝબકારા

હવામાન ખાતાની આગાહીને સાચી સાબિત કરતાં મેઘરાજાએ ગુજરાતમાં ધૂમ ધડાકા સાથે એન્ટ્રી મારી છે. ત્યારે આખા ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ આવી પહોંચ્યો છે. આ ગાજવીજ અને વીજળીના ઝબકારાઓને…

Breaking News
0

સાળંગપુર : કષ્ટભંજનદેવને કેરીનો અન્નકૂટ ધરાયો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિતે તા.૧૪-૬-૨૦૨૨ને મંગળવારના રોજ દાદાને દિવ્ય વાઘા અને સિંહાસનને ફૂલો વડે શણગાર અને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો.

Breaking News
0

જૂનાગઢ : વિજળીના ખુલ્લા વાયરે લીધો ર ગૌ માતાના જીવ

જૂનાગઢના હાજીયાણી બાગમાં વિજળીના ખુલ્લા વાયરને સ્પર્શ કરતા શોર્ટ સર્કિટના કારણે ૨ ગાયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપરાંત અન્ય ૩ ગાયના જીવ સદનસીબે બચી જવા પામ્યા હતા. ગઈકાલ બપોરના…

Breaking News
0

આજે અખંડ સોૈભાગ્ય આપનારૂ વટ સાવિત્રીનું વ્રત

સોમનાથ મહાદેવ સમીપ આવેલા અતિ પ્રાચીન વટવૃક્ષ ખાતે બહેનોએ આજે અખંડ સોૈભાગ્ય આપનારૂ અને રાખનારૂ ભારતીય ધર્મ સંસ્કૃતિનાં વટ સાવિત્રી વ્રતનું પૂજન, સૂતરની આંટી અને અબીલ-ગુલાલ, દિપ આરતી અને પવિત્ર…

Breaking News
0

જૂનાગઢ મહેતા નિદાન કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનો ૩૦૦ દર્દીઓએ લાભ લીધો

જૂનાગઢમાં મહેતા નિદાન કેન્દ્ર શ્રી સ્થાનક જૈન સંઘ ની વાડી ખાતે સર્વ રોગ ફ્રી મેડિકલ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પનો લગભગ ૩૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધેલ…

Breaking News
0

જૂનાગઢ જેસીઆઈ દ્વારા ચાર સંસ્થાઓમાં કેરીનો રસ આપી કરાયું સેવાકાર્ય

ભીમ અગિયારસ નિમિત્તે જેસીઆઈ જૂનાગઢ દ્વારા અલગ અલગ ચાર સંસ્થાઓ ખાતે કેરીનો રસ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યમ સેવા યુવક મંડળ સંચાલિત મહિલા આશ્રય સંસ્થા ખાતે આશરો લઈ રહેલ…

Breaking News
0

જૂનાગઢમાં મેઘરાજાની શુકનવંતી પધરામણી : લોકોનાં હૈયે ટાઢક

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસનાં દિવસે મેઘરાજાએ શુકનવંતી પધરામણી કરી દીધા બાદ ગઈકાલે બપોર બાદ વરસાદ તુટી પડયો હતો અને બે દિવસમાં અઢી ઈંચ વરસાદ પડી જતાં લોકોનાં…

1 165 166 167 168 169 249