ભવનાથ ખાતે સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભા
શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર દ્વારા સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભાનું આયોજન કરેલ છે. તા.ર૮-૧૦-ર૦ર૩ સાંજે ૪ કલાકે ભવનાથ તળેટી મેદાન ખાતે સંતોનું આ સંમેલન યોજાશે. દત્ત…
શ્રી ગુરૂ દત્તાત્રેય સંસ્થાન ગિરનાર દ્વારા સંતો અને દત્ત ભકતોનું સંમેલન અને જાહેર સભાનું આયોજન કરેલ છે. તા.ર૮-૧૦-ર૦ર૩ સાંજે ૪ કલાકે ભવનાથ તળેટી મેદાન ખાતે સંતોનું આ સંમેલન યોજાશે. દત્ત…
જૂનાગઢ તાલુકાના વડાલ ગામે રહેતા લલીતકુમાર જેન્તીલાલ મકવાણાએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, તા.૧૪-૧૦-ર૦ર૩ કલાક ૧પથી તા.૧પ-૧૦-ર૦ર૩ કલાક ૧૪ઃ૩૦ દરમ્યાન કોઈપણ સમયે ફરિયાદીના રહેણાંક મકાનના દરવાજાના તાળા તોડી…
શ્રી ગુર્જર ક્ષત્રિય સમસ્ત કડિયા ખેડૂત જ્ઞાતિ બોર્ડીંગ- જૂનાગઢની સ્થાપના ૧૯૬૧-૬૨મા થઇ. જેમાં રહીને જૂનાગઢમાં જુદી જુદી શાળા, કોલેજ, એગ્રીકલચર કોલેજ અને અન્ય અભ્યાસક્રમોમાં બોર્ડિંગની સ્થાપના થઇ ત્યારથી આજ સુધીનાં…
દશનામ ગોસ્વામી જ્ઞાતિ મંડળ કેશોદ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું હતું. રાસ ગરબાની શરૂઆત રાષ્ટ્રગીત વગાડી કરવામાં આવી હતી. ખેલૈયાઓ તેમજ દર્શકોના સ્વાસ્થને ધ્યાનમાં રાખી લીંબુ શરબત પીવડાવવામાં…
જૂનાગઢમાં બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા નવરાત્રિના દિવસો આવતીકાલ તા.૨૦ થી તા.૨૨ ઓક્ટોબર શુક્રવારથી રવિવાર સુધી રાત્રે ૯ઃ૦૦ થી ૧૧.૩૦ સુધી ચૈતન્ય દેવીઓ ની ઝાંખીના દર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન આઝાદ ચોક પાસેના…
સોમનાથ પ્રભાસપાટણ વેણેશ્વર પાસે આવેલ સોમનાથ કર્મચારી સોસાયટી પાછળ આવેલ વાડીમાં ગતરાત્રે દિપડો તેના બચ્ચા સાથે ત્રાટકી વાડીમાં બાંધેલ પશુઓમાંથી રહેમાન ઈસ્માઈલ મન્સુરીની વાડીમાં ત્રાટકી એક દુજણી ગાયનું મારણ કરેલ…
૫૭ વર્ષ પહેલાં ઉના શહેર ના નગરજનો ને સમય ની સાથે ચાલવાની પ્રેરણા આપવાના ધ્યેય સાથે નિર્માણ થયેલ ત્રિભોવનદાસ પારેખ ટાવર સમય રફતાર અને વાતાવરણ ની થપાટ થી જર્જરિત થઇ…
ગીર ગુંજન વિદ્યાલય – મહોબતપરા ખાતે ધ્યાન શાળા વિકાસ સંકુલ- ગીર ગઢડા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૩ નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું…
રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા તા. ૧૫ ઓક્ટોબરથી તા. ૧૫ ડીસેમ્બર સુધી દૈનિક ધોરણે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા સ્વચ્છતા…
ભાણવડ મુકામે ભગીરથ જન કલ્યાણ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત ભરમાં વસતા ભગીરથ રાજાના વંશજાે જે હાલ ભારતના જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જ્ઞાતિઓ તરીકે વસવાટ કરી રહ્યા…