ગિરનાર દત્તાત્રેય શિખર ઉપર આવેલા પાદુકા મંદિરમાં હિંચકારૂ કૃત્ય કરનાર સામે એફઆઈઆર સહિતના પગલાની બુલંદ માંગ સાથે ભવનાથ ખાતે આગામી તા.ર૮ ઓકટોબરે સંતોની જાહેરસભાનું એલાન
ગુજરાતભરના સંતોની ઉપસ્થિતિમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવે તેવા નિર્દેશો જૂનાગઢ નજીક આવેલા ગિરનાર પર્વત ઉપર આવેલા દત્તાત્રેય શિખર ઉપર દત્તાત્રેય પાદુકા મંદિરમાં થયેલા હિંચકારા કૃત્યને કારણે સનાતની સમાજ તેમજ…