ખંભાળિયાના ભાતેલ ગામે તત્કાલીન રાજ્યમંત્રી હકુભા જાડેજા પરિવાર દ્વારા માતાજીનું નવરાત્રી અનુષ્ઠાન
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામના મૂળ વતની અને જામનગર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય તથા તત્કાલીન રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીના મહાપર્વ નિમિત્તે અનુષ્ઠાન…